સ્વાસ્થ્ય

વજનમાં ઘટાડો કરવા માટે કરો ફક્ત આ કામ, અઠવાડિયામાં ૨-૩ કિલો વજન થઇ જશે ઓછું

Advertisement

આજકાલ બદલાતી જીવનશૈલી ના કારણે દરેક લોકોના જીવનમાં ઘણા ફેરફાર થતા જોવા મળે છે. ઘણા લોકોને વજન વધવાની સમસ્યા રહતી હોય છે. મોટાપા ને કારણે શરીરમાં પણ ઘણી બીમારીઓ થાય છે. વજન ઘટાડવા માટે ઘણા લોકો અનેક પ્રકારની પ્રોડક્ટ નો ઉપયોગ કરે છે. મોટાપાથી પરેશાન લોકો પાતળા થવા અને ચરબી ઉતારવા માટે અનેક વસ્તુઓ કરતા હોય છે. મોટાપો ઘટાડવાની સાથે અનેક રીતે કારગર સાબિત થાય તેવું છે.

હેલ્થ એક્સપર્ટ મુજબ, ઠંડીમાં અમુક વસ્તુઓ ફક્ત વજન જ નહી પરંતુ પેટની ચરબી ને ઘટાડવામાં પણ બહુજ કારગર છે. તમારું વજન પણ વધારે હોય તો તેની નજર અંદાજ ના કરો અને તમારા વજનને કોઈપણ સંજોગોમાં ઓછું કરવું. વજન ઓછું કરવું મુશ્કેલ તો નથી જો તમે ડાયટ પર ધ્યાન આપો તો એક મહિનાની અંદર તમારું વજન ઓછું કરી શકાય છે.

Advertisement

આ ચીજોનું ના કરવું સેવન :- જો તમે એક મહિનાની અંદર તમારું વજન ઓછું કરવા માંગો છો તો નીચે જણાવેલી ચીજનું સેવન કરવું નહીં. તળેલા ખોરાકથી દૂર રહેવું, બટાકા નું સેવન બંધ કરી દેવુ, મીઠું ના ખાવું, બહારનો ખોરાક ઓછો કરી દેવો, ડ્રિંક કરવું નહીં, ચોખાનો ઉપયોગ ના કરવો કારણ કે ચોખા ખાવાથી પેટ વધી જાય છે અને ભૂખ વધારે લાગે છે.

વજન ઓછું કરવાના સરળ ઉપાય :- વજન ઓછું કરવાના સરળ ઉપાયો જણાવીશું જેની મદદથી તમે મહિનાના ત્રણ થી ચાર કિલો સુધી વજન ઓછું કરી શકો છો. આ ઉપાયથી તમારે રાતનુ ભોજન બંધ કરી દેવુ. રાત્રે ભોજન ના કરવાથી તમારું વજન સરળતાથી ઓછું થઈ જશે વજન ઓછું કરવાના હેતુથી તમે માત્ર નાસ્તો અને બપોરે ભોજન કરવું.

Advertisement

મેથીના દાણા :- શિયાળાની ઋતુમાં વજન ઘટાડવા માટે મેથીના દાણા કોઈ અસરકારક દવા કરતાં ઓછા નથી. મેથીના દાણા લોહીમાં સુગર લેવલને અંકુશમાં રાખે છે અને ઇન્સ્યુલિનના સ્ત્રાવને વધારે છે. આ ફક્ત તમારી મેટાબોલિઝમ સિસ્ટમને સારી સ્થિતિમાં રાખે છે, પરંતુ તેમાં જોવા મળતો ગ્લાકટોમનન ભૂખને કાબૂમાં રાખવામાં મદદગાર છે.

નાસ્તામાં કરવું આ વસ્તુનું સેવન :- તમે સવારે ઊઠીને સૌથી પહેલા નવશેકુ પાણી અને તેની અંદર મધ નાખીને તે પાણીને પીવું અને તેના અડધા કલાક પછી એક ઈંડુ અને દૂધ કે ફળ ખાઈ લેવું ત્યારબાદ કોઈપણ ચીજ વસ્તુઓનું સેવન ના કરવુ.

Advertisement

બપોરનું ભોજન :- બપોરે તમે ભોજનમાં ૩ રોટલી, સબ્જી અને એક કટોરી દાળ ખાવી. દાળની અંદર તમે ઘી પણ નાખી શકો છો. તે ઉપરાંત તમે દહીં રોટલી પણ ખાઈ શકો છો. બપોરના ખોરાક લીધા પછી ત્રણ કલાક પછી તમે કોઈ ફળ અથવા જ્યુસ પી લેવો અને રાત્રે કોઈપણ ચીજ વસ્તુઓનું સેવન કરવું નહીં.

સાંજનું ભોજન :- જો તમને રાત્રે ભૂખ લાગે તો તમે મલાઈ વગરનું દૂધ પણ પી શકો છો. દૂધમાં ખાંડની જગ્યાએ મધનો ઉપયોગ કરવો કારણ કે ખાંડથી સ્થૂળતા વધી જાય છે. દૂધ ઉપરાંત તમે રાત્રે મગદાળનું પાણી પણ પી શકો છો. મગદાળનાં પાણીમાં તાકાત હોય છે અને તેને પીવાથી શરીરમાં કમજોરી મહેસૂસ નથી થતી.

Advertisement

આ ચીજોનું ધ્યાન રાખવું :- વજન ઓછું કરવા માટે દરરોજ યોગા કરવા યોગા કરવાથી પણ વજન ઓછો થઈ જાય છે, ગ્રીન ટીને વજન ઓછું કરવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે તેથી દરરોજ એક કપ ગ્રીન ટી પી શકો છો, દિવસમાં ઓછામાં ઓછું 20 મિનિટ સુધી વોકિંગ કરવું, લિફ્ટની જગ્યાએ સીડી ચડવી અને ઉતરવી, માત્ર ફાઇબર યુક્ત આહાર લેવો કેમકે ફાઈબરયુક્ત આહાર લેવાથી ભૂખ વધારે નથી લાગતી, પાણીની હંમેશા ગરમ કરીને પીવું એવું કરવાથી ચરબી ઓછી થઈ જાય છે.

Advertisement
Advertisement
Share
Admin

Leave a Comment

Recent Posts

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે અક્ષરા, કહાની માં આવશે નવો ટ્વીસ્ટ…

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

6 months ago

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ના ચાલી રહેલા કોર્ટરૂમ ડ્રામા માં પાખી જીતશે, ભવાની કરશે દગો!

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

6 months ago

અનુપમાને પામવાની ઈચ્છામાં વનરાજ અણસમજુતાની હદ વટાવી જશે! અનુજને તેની ભૂલનો અહેસાસ થશે

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

6 months ago

વડોદરામાં આવેલા છે આ ખાસ સ્થળો જે છે અત્યંત સુંદર અને સહેલાણીઓ માટે આકર્ષણનું  કેન્દ્ર.. જુઓ ખાસ તસ્વીરો…

  ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…

6 months ago

અભિમન્યુને છોડીને અક્ષરા અભિનવ સાથે થશે રોમેન્ટિક, વાર્તામાં આવશે નવો વળાંક

ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…

6 months ago

નવરાત્રિના 1 મહિના પછી બનશે ગુરુ ચાંડાલ યોગ, આ રાશિના જાતકોને પડી શકે છે સમસ્યાઓ, બગડી શકે છે બેંક બેલેન્સ

ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…

6 months ago