સહિયર

શા માટે વહેલી તકે માસિક આવવાનું થઇ જાય છે ચાલુ, જાણો એનું કારણ..

Advertisement

પીરિયડ્સ એટલે કે માસિક ધર્મ મહિલાઓમાં જોવા મળતી એક સામાન્ય સમસ્યા રહેલી છે. તેમા મહિલાઓના પ્રાઈવેટ પાર્ટ માંથી લોહીનો પ્રવાહ થતો હોય છે. હકીકતમાં યુવાવસ્થા શરૂ થાય તાય્રે છોકરીઓના શરીરમાં ઘણા પ્રકારના ફેરફાર થવાની શરૂઆત થવા લાગે છે.

આજના આધુનિક જમાનામાં સમય જતાં ઘણું બદલાઈ રહ્યું છે. આ જરૂરી નથી કે યુવતીઓને કોઈ એક ખાસ વયમાં જ આ સમસ્યા થાય છે. પણ આજકાલ તો જોવા મળે છે કે આઠ-નવ વર્ષની ઉંમરમાં છોકરીનું પીરિયડ્સ ચક્ર શરૂ થઇ જાય છે.

Advertisement

અભ્યાસ મુજબ યુવતીઓમાં માસિકચક્રની સ્માસ્યા ૮ થી લઈને ૧૭ વર્ષ સુધી શરૂ થઈ શકે છે. પહેલી વાર માસિક ધર્મ થવો દરેક છોકરીઓ માટે એક ચિંતાનો વિષય બની જતો હોય છે.

આવી સ્થિતિમાં તેની માતાને પણ ચિંતા થવા લાગે છે, પરંતુ તમે જાણો છો શા માટે આવું થાય છે. છોકરીઓને લોહી અને તરલ પદાર્થ જોઈને તનાવ અને ડરનો અનુભવ થઈ શકે છે.

Advertisement

જલ્દી માસિક આવવા જેવી સમસ્યા છોકરીઓ સાથે થાય છે જેમને આ અંગે બિલકુલ જ્ઞાન હોતુ નથી અથવા તો પછી તેમને ખોટી માહિતી હોય છે. આજે અમે તમને એના વિશે ઘણી માહિતી આપવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણી લઈએ એ માહિતી વિસ્તારથી..

વહેલું માસિક આવવા પાછળ હોય છે ખાસ કારણો : છોકરીઓમાં શરૂઆતના સમયગાળા માટેના અમુક વિશિષ્ટ કારણો રહેલા હોય છે. આ કારણો બાળપણ સાથે જોડાયેલા હોય છે. બાળપણમાં માંદગીથી લઈને વજનમાં ફેરફાર સુધીના હોય છે.

Advertisement

ખાસ કરીને આજકાલ નાની છોકરીઓ પણ ઘણી બાબતો નો તનાવ લેતી હોય છે, આ તનાવ છોકરીઓના મગજના ભાગને પણ ખુબ જ અસર કરે છે, જે છોકરીઓના પીરિયડ્સને નિયંત્રિત કરે છે.

 પરિવર્તન આવે છે : જ્યારે છોકરીઓનું માસિકચક્ર શરૂ થાય છે, ત્યારે તેમાં ઘણા બધા ફેરફારો થતા હોય છે. છોકરીમાં શારી–રિક અને માનસિક પરિવર્તનની ગતિ ઘણા મોટા પ્રમાણમાં જોવા મળે છે. એટલું જ નહીં, આ સમયગાળા દરમિયાન છોકરીઓમાં માનસિક દબાણને કારણે, તેમના પીરિયડ્સ પણ નિયમિત આવવાની બાંયધરી રહેતી નથી.

Advertisement

માસિક ધર્મ દરમિયાન સફાઈ રાખવી જરૂરી છે – અમે તમને વધારે જણાવી દઈએ કે માસિક ધર્મ દરમિયાન સ્ત્રીના શરીર માંથી લોહી અને સ્ત્રાવના રૂપમાં જે ગંદકી બહાર નીકળતી હોય છે, જેના કારણે મહિલાઓના શરીરમાં ઓછી શક્તિ હોય છે.

અમે તમને જણાવી દઈએ કે આ લોહીમાં બેક્ટેરિયા ખુબ જ જલ્દી ઉત્પન્ન થાય છે. જેનાથી મહિલાઓના પ્રાઈવેટ પાર્ટમાં ઈંફેક્શન થવાનું પણ જોખમ રહે છે. આવુ થતા મહિલાને પેશાબમાં બળતરા, યોનિ માર્ગ માં ખંજવાળ, સ્ત્રાવમાં દુર્ગંધ આવવી જેવી સમસ્યાઓ થાય છે.

Advertisement
Advertisement
Share
Admin

Leave a Comment

Recent Posts

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે અક્ષરા, કહાની માં આવશે નવો ટ્વીસ્ટ…

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

6 months ago

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ના ચાલી રહેલા કોર્ટરૂમ ડ્રામા માં પાખી જીતશે, ભવાની કરશે દગો!

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

6 months ago

અનુપમાને પામવાની ઈચ્છામાં વનરાજ અણસમજુતાની હદ વટાવી જશે! અનુજને તેની ભૂલનો અહેસાસ થશે

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

6 months ago

વડોદરામાં આવેલા છે આ ખાસ સ્થળો જે છે અત્યંત સુંદર અને સહેલાણીઓ માટે આકર્ષણનું  કેન્દ્ર.. જુઓ ખાસ તસ્વીરો…

  ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…

6 months ago

અભિમન્યુને છોડીને અક્ષરા અભિનવ સાથે થશે રોમેન્ટિક, વાર્તામાં આવશે નવો વળાંક

ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…

6 months ago

નવરાત્રિના 1 મહિના પછી બનશે ગુરુ ચાંડાલ યોગ, આ રાશિના જાતકોને પડી શકે છે સમસ્યાઓ, બગડી શકે છે બેંક બેલેન્સ

ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…

6 months ago