સહિયર

થોડા દિવસ પહેલા જ મને ડાયાબિટીસ છે એ ખબર પડી, તો શું આની અસર સે@ક્સ દરમિયાન પડી શકે?..

Advertisement

લગભગ ઘણા લોકો લગ્ન પહેલા જ આવા શારી-રિક સબંધ બનાવે છે. દરેક પાર્ટનરના મનમાં એવા સવાલો ઉભા થતા હોય છે કે જેને તે પૂછી શકતા નથી. તમે તમારા લગ્ન જીવનમાં ખુશ રહેવા માંગતા હોય તો આ સવાલ તમારા માટે ખુબ જ મહત્વના બની રહેશે. પરંતુ દરેક પાર્ટનરના મનમાં એવા સવાલો ઉભા થતા હોય છે કે જેને તે પૂછી શકતા નથી. તો આજે આ સવાલ ના જવાબ મેળવીને તમને ઘણા ઉકેલો મળી જશે

સવાલ :- હું ૨૫ વર્ષની યુવતી છું. મારી સગાઇ થઇ ગઈ છે અને મેં સગાઇ પહેલા ઘણા લોકો જોડે સમા-ગમનો આનંદ માણ્યો.. શું મારા ભાવિ પતિને ખબર પડી જશે..? હું દર ૧૫ દિવસે મારા કોઈ બોય મિત્ર સાથે સમાગમ નો આનંદ માણતી.. મને આની આદત પડી ગઈ છે.. શું મારા ઘરના લોકોને મારી આ ખબર પડી જશે? હું શું કરું ?

Advertisement

જવાબ :- સમાગમ એ દરેક લોકો માટે મહત્વપૂર્ણ છે. તમે સગાઇ પહેલા સમાગમ ભલે કોઈ પણ સાથે બનાવ્યા હોય, તમે મુંજાતા નહિ, આ વિશે તમારા પતિને નહિ ખબર પડી શકે, કારણકે આજકાલ ગમે ત્યારે તમારા ગુપ્તાંગ માંથી કસરત કરવાથી સ્ટીક તૂટીને લોહી નીકળી શકે છે. ભલે સગાઇ પહેલા તમે જે કર્યું હોય તે પરંતુ તમે એ ધ્યાનમાં રાખજો કે સગાઇ પછી બીજા કોઈ પુરુષ સાથે સમાગમ ન કરો..

સવાલ :- મારા લગ્ન થયાને ૫ વર્ષ થઇ ગયા છે અમે બંને પતિપત્ની નોકરી કરીએ છીએ, જેથી અમે બંને આખો દિવસ ઓફીસ પર જ હોઈએ છીએ. પરંતુ મારા સસરા રીટાયર છે અને તે મોટાભાગે ઘરે જ હોય છે. તેઓ નોકરાણી સાથે ક્યારેક છેડતી પણ કરે છે અને મજાક મશ્કરી પણ કરતા હોય છે, નોકરાણીએ મને ઘણી વાર એની ફરિયાદ કરી. મને સમજાતું નથી કે શું કરું? હું મારા પતિને આ વાત જણાવીશ તો ઝગડો તો નહિ થાય ને?

Advertisement

જવાબ :- તમે બંને નોકરી કરતા હોય તો સસરા ને આખો દિવસ પસાર થતો ન હોય એટલા માટે પણ બની શકે કે તે મજાક મસ્તી કરીને એનો દિવસ પસાર કરે. આવી વાતો વધારે મન ઉપર ના લેવી, ઓછું શિક્ષણના લીધે પણ ઘણા લોકો આવી મજાક મસ્તી કરતા હોય છે અને આ વાત તમારા પતિને જણાવી ને એને ઝગડો ના કરે એ પણ કહેવું..

સવાલ :- મારી ઉંમર ૩૦ વર્ષ છે. થોડા દિવસ પહેલા જ મને ખબર પડી કે મને પણ ડાયાબિટીસ છે, તો શું આની અસર અમને રાત્રે સમાગમ કરતી વખતે પડી શકે?.. મને બીજી કોઈ બીમારી નથી પરંતુ મને સમા-ગમ વખતે કોઈ સમસ્યાઓ તો નહિ થાય ને? અને હું કોઈ બીજી મહિલા સાથે સમાગમ કરું તો કોઈ વધારે બીમારી થઇ શકે?

Advertisement

જવાબ :- અમુક રોગની અસર આખા શરીરમાં થાય છે, ત્યારે ડાયાબિટીસ પણ એવો જ એક રોગ કહેવાય છે, પણ આ માટે તમે તમારા ઇનસુલીન કે ગોળીઓ લઈને પણ સારવારમાં યોગ્ય ધ્યાન આપીને તમારી સમાગમ ની મજા માણી શકો છો. તમારી પત્ની સિવાય બીજા અન્ય કોઈ સાથે સબંધ બનાવવાથી તમને hiv જેવો રોગ પણ થઇ શકે છે. એટલા માટે બની શકે ત્યાં સુધી તમારી પત્ની સિવાય કોઈ સાથે સંભોગની મજા ન માણવી.

Advertisement
Advertisement
Share
Admin

Leave a Comment

Recent Posts

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે અક્ષરા, કહાની માં આવશે નવો ટ્વીસ્ટ…

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

6 months ago

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ના ચાલી રહેલા કોર્ટરૂમ ડ્રામા માં પાખી જીતશે, ભવાની કરશે દગો!

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

6 months ago

અનુપમાને પામવાની ઈચ્છામાં વનરાજ અણસમજુતાની હદ વટાવી જશે! અનુજને તેની ભૂલનો અહેસાસ થશે

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

6 months ago

વડોદરામાં આવેલા છે આ ખાસ સ્થળો જે છે અત્યંત સુંદર અને સહેલાણીઓ માટે આકર્ષણનું  કેન્દ્ર.. જુઓ ખાસ તસ્વીરો…

  ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…

6 months ago

અભિમન્યુને છોડીને અક્ષરા અભિનવ સાથે થશે રોમેન્ટિક, વાર્તામાં આવશે નવો વળાંક

ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…

6 months ago

નવરાત્રિના 1 મહિના પછી બનશે ગુરુ ચાંડાલ યોગ, આ રાશિના જાતકોને પડી શકે છે સમસ્યાઓ, બગડી શકે છે બેંક બેલેન્સ

ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…

6 months ago