મનોરંજન

સઇના ઘરે આવ્યા બાદ પોતાની બાહોમાં પકડીને વિરાટ થશે રોમેન્ટિક,,,પાખીના હાથ માંથી નીકળતા જાય છે વિનાયક અને વિરાટ!!!!

Advertisement

સિરિયલ ગુમ હૈ કિસીકે પ્યાર મેં હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. સઈ, પાખી અને વિરાટ તેંમના પુત્ર વિનુને પાછો મેળવવા માટે બધા વચ્ચે જાણે એક યુદ્ધ ચાલી રહ્યું છે.સઈએ પાખીની યોજનાને બગાડીને ચવ્હાણ હાઉસે જવાનુ નક્કી કર્યું છે..

સારી વાત એ છે કે કાકુ અને વિરાટ આ સમગ્ર મામલામાં સઈની સાથે ઉભા છે. વિરાટને સઈનો બચાવ કરતા જોઈ પાખી વધુ ખીજાય જાય છે. પરંતુ અસલી ડ્રામાતો સઈ ચવ્હાણ હાઉસમાં પ્રવેશ્યા પછી શરૂ થશે. હાલમાં જ સીરિયલનો નવો પ્રોમો સામે આવ્યો છે જેમાં સઈ અને વિરાટ રોમેન્ટિક થતા જોવા મળી શકે છે.

Advertisement

સઈ અને વિરાટ પોતાના બાળકોની ખુશીના કારણે અલગ રહેતા હતા. પરંતુ એ જ વિનાયકએ તેમની અસલી ઓળખને કારણે બંનેને નજીક લાવી રહ્યા છે. વિનાયકને મેળવવા માટે સઇ ચવ્હાણ હાઉસ રહેવા જશે ત્યાં સઈને પણ વિરાટની આસપાસ રહેવાની તક મળે છે.

નવા પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે વિરાટ અને સઈ એકબીજાની આંખોમાં ખોવાઈ જાય છે. બંનેની આંખોમાં આટલા વર્ષોના જુદાઈ અને પ્રેમના આંસુ દેખાય છે. સઈના ઘરે પાછા આવવાથી વિરાટ તો ખુશ થયો જ છે પણ પાખીની ચીડ જાણે આજકાલ વધી ગઈ છે. હવે વિરાટ અને વિનાયક બંને તેના હાથમાંથી જાણે નીકળી રહ્યા છે..

Advertisement

તાજેતરમાં જ બતાવવામાં આવ્યું હતું કે સઈ તેના પુત્રને પાછો મેળવવા ચવ્હાણ હાઉસે પ્રવેશ કરે છે. પરંતુ જ્યારે વિરાટ તેને રોકે છે ત્યારે પાખી તેનો સામાન ઘરની બહાર ફેંકવા માટે ઉપાડી લે છે. પાખીને આવું કરતા જોઈને તેં આશ્ચર્યચકિત થઈ જાય છે.

સઈએ બધાની વચ્ચે સ્પષ્ટ કર્યું છે કે પાખીએ તેના પુત્રમાં જે નફરત ઉભી કરી છે તેને દૂર કરવા તે ઘરે પરત આવી છે. હવે જોવાનું એ રહે છે કે શું સઈ તેના પુત્રના દિલમાં ફરી તેના પ્રત્યે પ્રેમ જગાવવામાં સફળ થાય છે કે નહિ…

Advertisement
Advertisement
Share
શિવાની

Leave a Comment

Recent Posts

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે અક્ષરા, કહાની માં આવશે નવો ટ્વીસ્ટ…

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

2 months ago

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ના ચાલી રહેલા કોર્ટરૂમ ડ્રામા માં પાખી જીતશે, ભવાની કરશે દગો!

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

2 months ago

અનુપમાને પામવાની ઈચ્છામાં વનરાજ અણસમજુતાની હદ વટાવી જશે! અનુજને તેની ભૂલનો અહેસાસ થશે

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

2 months ago

વડોદરામાં આવેલા છે આ ખાસ સ્થળો જે છે અત્યંત સુંદર અને સહેલાણીઓ માટે આકર્ષણનું  કેન્દ્ર.. જુઓ ખાસ તસ્વીરો…

  ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…

2 months ago

અભિમન્યુને છોડીને અક્ષરા અભિનવ સાથે થશે રોમેન્ટિક, વાર્તામાં આવશે નવો વળાંક

ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…

2 months ago

નવરાત્રિના 1 મહિના પછી બનશે ગુરુ ચાંડાલ યોગ, આ રાશિના જાતકોને પડી શકે છે સમસ્યાઓ, બગડી શકે છે બેંક બેલેન્સ

ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…

2 months ago