સહિયર

રિલેશનશિપમાં છોકરા કરે જબરદસ્તી, તો છોકરીઓએ કરવું આટલું કામ..

Advertisement

શારી-રિક સંબંધોથી માનસિક અને શારી-રિક લાભ થતા હોવાના અનેક રિસર્ચ અને સ્ટડી થયા છે. જેમાં સાબિત થયું છે કે સમા-ગમના કારણે શરીરમાં ઉત્પન્ન થતા રસોના કારણે એક વ્યક્તિને ખુશી પ્રાપ્ત થાય છે. શારી-રિક સંબંધથી ખુશી ફક્ત એક જ પાર્ટનરને મળતી નથી.

આ પ્રકારની ઘટના માટે અલગ અલગ કારણો જવાબદાર હોય છે. આજે પણ પ્રેમ સંબંધમાં શારી–રિક સંબંધ બાંધવો ખરાબ કહેવામાં આવતો નથી. આજકાલ, આપણા ભારતમાં પણ પશ્ચિમી સંસ્કૃતિનું વર્ચસ્વ જોવા મળે છે, ત્યારે આજકાલના યુવાનો ઘણી બાબતમાં ઉતાવળ અને જલ્દી આકર્ષક બતાવે છે.

Advertisement

ત્યારે પહેલાના જમાનાના લોકો માટે આ શારીરિક સબંધ એ મોટી વસ્તુ હતી, પરંતુ હવે આ વિચાર પાછળ છોડી દેવા લાગ્યા છે. આજના જમનામાં તો લ્લોકો એના વિશે વાત કરવાંમાં પણ શરમ અનુભવતા નથી.

મોટાશહેરોમાં, એક નાઇટ સ્ટેન્ડ વગેરેનું વલણ પણ ખૂબ જલ્દી પ્રચલિત થઇ રહ્યું છે, જયારે પ્રેમ સંબંધમાં શારી–રિક સંબંધ બનાવવા એ વધારે મોટી વાત નથી, આ સંદર્ભમાં આપણે છોકરીઓ વિશે ઘણું સાંભળ્યું છે, પરંતુ અમુક બાબતો એવી પણ હોય છે જે ઘણી વાર છોકરાઓ તરફથી નથી કહેવામાં આવતી.

Advertisement

ભલે તેઓ માનતા ન હોય પણ તેવું બની શકે છે. રીસર્ચ મુજબ, એક છોકરો અને છોકરી પ્રેમ સંબંધમાં છે અને પરસ્પર બંનેની સંમતિથી શારી–રિક સંબંધ બાંધવા તૈયાર છે અને તે પણ બનાવે છે.

જયારે બીજા કિસ્સામાં, છોકરી છોકરાના કહેવાથી કે પછી ભાવનાત્મક રૂપે જોડાયેલા હોવાના કારણે શારી–રિક સંબંધ બનાવવા માટેની સંમતિ આપે છે અને તે શારી–રિક સંબંધ બનાવે છે. છોકરો છોકરી બંને વચ્ચે શારી–રિક સંબંધ બની જાય છે.

Advertisement

આ ત્રણેય રીસર્ચમાં પ્રેમ સંબંધ ખરાબ થઇ જાય અને પછી જો છોકરી છોકરા સામે સીધો કેસ કરી દે છે કે પછી બળાત્કારનો કેસ કરે છે તો આવા કિસ્સાઓમાં છોકરાને કોઈ પણ રીતે દોષી માનવામાં આવે છે. કયા સંજોગોમાં સંબંધ બનાવવામાં આવ્યા છે કે પછી છોકરો નિર્દોષ હોઈ શકે છે, ત્યારે તે જોયા વગર દોષી માનવામાં આવે છે,

કારણ કે ત્યાં કોઈ પણ પ્રકારની બાહેધરી નથી કે તમારા પ્રેમ સંબંધમાં દરમિયાન બંધાયેલ શારી–રિક સંબંધ ભવિષ્યમાં તમને કોઈ સમસ્યા ઉભી કરશે નહીં, અને આ મુશ્કેલીઓ છોકરીઓ અને છોકરાઓ બંનેને લાગુ પડે છે, એટલા માટે આ બાબતોથી બચવું વધારે સારું છે.

Advertisement

બીજી ઘણી બાબતો પર વિચાર કરવામાં આવે તો જેના કારણે આપણે પ્રેમ સંબંધમાં શારી–રિક સંબંધ સ્થાપિત ન કરવો જોઈએ, કારણ કે હજી પણ આપણે એક રૂઢિવાદી સમાજમાં જીવીએ છીએ,

એટલા માટે યુવાનીમાં લેવામાં આવેલું કોઈ પણ ખોટું પગલું આપણને જિંદગીભર દુઃખ આપી શકે છે. ખાસ કરીને છોકરીઓએ પ્રેમ સંબંધોમાં જા–તીય સંબંધ બાંધવાનું ટાળવું જોઈએ. કારણ કે છોકરીઓને પારિવારિક આદર અને પ્રતિષ્ઠાનું પ્રતીક માનવામાં આવે છે.

Advertisement

અનિચ્છનીય ગર્ભાવસ્થા અને અન્ય અસુરક્ષિત લૈંગિક રોગોથી બચવા માટે આ બાબતો થી હંમેશા દુર રહેવું જોઈએ. આપણા ભારતીય સમાજમાં, લગ્નને શારી–રિક સંબંધોને જોડતી વખતે તે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, એટલા માટે આપણે લગ્ન પહેલાં શારી–રિક સંબંધો ન બાંધવા જોઈએ.

Advertisement
Advertisement
Share
Admin

Leave a Comment

Recent Posts

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે અક્ષરા, કહાની માં આવશે નવો ટ્વીસ્ટ…

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

6 months ago

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ના ચાલી રહેલા કોર્ટરૂમ ડ્રામા માં પાખી જીતશે, ભવાની કરશે દગો!

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

6 months ago

અનુપમાને પામવાની ઈચ્છામાં વનરાજ અણસમજુતાની હદ વટાવી જશે! અનુજને તેની ભૂલનો અહેસાસ થશે

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

6 months ago

વડોદરામાં આવેલા છે આ ખાસ સ્થળો જે છે અત્યંત સુંદર અને સહેલાણીઓ માટે આકર્ષણનું  કેન્દ્ર.. જુઓ ખાસ તસ્વીરો…

  ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…

6 months ago

અભિમન્યુને છોડીને અક્ષરા અભિનવ સાથે થશે રોમેન્ટિક, વાર્તામાં આવશે નવો વળાંક

ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…

6 months ago

નવરાત્રિના 1 મહિના પછી બનશે ગુરુ ચાંડાલ યોગ, આ રાશિના જાતકોને પડી શકે છે સમસ્યાઓ, બગડી શકે છે બેંક બેલેન્સ

ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…

6 months ago