સહિયર

જાણો પુત્ર પ્રાપ્તિ માટે આ દિવસે બનાવવો શારી-રિક સ-બંધ, રાખો એની ખાસ બાબત ધ્યાનમાં..

Advertisement

આજના સમયમાં દીકરીઓ પણ પુત્રો કરતા ઓછી નથી.  દરેક માતા પિતા માટે પુત્ર હોય કે પુત્રી બંને વ્હાલા જ હોય છે. નાના બાળકો ભગવાનના વરદાન માનવામાં આવે છે. દરેક માતાપિતા કોઈ કોઈને ઓછુ કે વધુ પ્રેમ આપતા નથી. કેટલાક પુરુષ બાળકને જન્મ આપવાની સંભાવનામાં વધારો કરી છે. તે સાબિત થયું છે.

સંસ્કાર અને ઘરનું વાતાવરણ એ વાત નક્કી કરે છે કે તમારો પુત્ર કે પુત્રી કેવા થવાના છે. વંશ વધારવા માટે તેમને પુત્રની જરૂર છે. આજે અમે તમને જણાવી દઈએ કે પીરિયડ પછી કયા દિવસે ગર્ભ રહેવાથી તમને પુત્ર થઇ શકે છે અને કયા દિવસે ગર્ભ રહેવાથી તમને પુત્રીની પ્રાપ્તિ થઇ શકે છે, તો ચાલો જાણી લઈએ એના વિશે..

Advertisement

આ રાત્રે ગર્ભ રહેવાથી કેવા પ્રકારનું સંતાન જન્મ લેશે :- પીરીયડ શરૂ થાય એ પછીના ચોથા, છઠ્ઠા, ૮ મા, ૧૦ માં, ૧૨ મા, ૧૪ માં અને ૧૬ મી રાત્રે ગર્ભ રહે છે તો પુત્ર પ્રાપ્ત થાય છે. જ્યારે કે પીરીયડ શરૂ થવાના દિવસથી ૫ મી, ૭ મી, ૯ મી, ૧૧ મી, ૧૩ મી અને ૧૫ મી રાત્રે ગર્ભ રહેવાથી પુત્રીની પ્રાપ્ત થાય છે.

પીરીયડ ની યોગ્ય ગણતરી :- પીરીયડ શરૂ થાય તે દિવસને પહેલો દિવસ ગણવો, જો તમારો પીરીયડ ૧૦ એપ્રિલ ના રાત્રે ૯ વાગ્યે શરૂ થયો છે તો ૧૧ એપ્રિલl ની રાત્રે ૯ વાગ્યા તમારા પીરીયડ નો એક દિવસ પુરો થાય છે. ધ્યાન રાખવું કે ૧૧ એપ્રિલ ના બીજા દિવસ ન ગણવો. પીરીયડ શરૂ થાય ત્યાર પછીના ૨૪ કલાક પછી જ બીજો દિવસ ગણવો.

Advertisement

પુત્ર પ્રાપ્તિ માટે પીરીયડ શરૂ થાય એ દિવસને ગણીને ચોથી છઠ્ઠી આઠમી,દસમી, બારમી, ચૌદમી અને સોળમી રાત્રે સબંધ બનાવવો જોઈએ. જ્યારે કે પુત્રી પ્રાપ્તિ માટે ૫મી, સાતમી, નવમી, અગિયારમી, તેરમી અને પંદરમી રાત્રે સબંધ બનાવવો જોઈએ.

જો તમને પુત્ર જોઈએ છે તો જ્યા સુધી ગર્ભ ન રહી જાય, ત્યા સુધી ૫મી, સાતમી, નવમી, અગિયારમી, તેરમી અને પંદરમી રાત્રે સે-ક્સ ન કરવું. એ જ રીતે જો તમને પુત્રી જોઈતી હોય તો ચોથી છઠ્ઠી આઠમી,દસમી, બારમી, ચૌદમી અને સોળમી રાત્રે ગર્ભધારણ થતા પહેલા સે-ક્સ ન કરો.

Advertisement

એ વાતનું ધ્યાન રાખવું કે જે રાત્રે તમને ગર્ભ રહેવાનો દિવસ પસંદ કર્યો હોય તે રાત્રે ગર્ભ રહેવો જોઈએ. સંભોગ થવો જોઈએ, ઉપરાંત એ જ રાત્રે ગર્ભ રહે એવું કરવા માટે તમારે એ રાત્રે ૨-૩ વાર સે@ક્સ કરવું જોઈએ. તમે જેટલા વધુ વાર સબંધ બનાવશો એટલો વધુ ગર્ભ રહેવાની શક્યતા રહેશે.

ગર્ભ રહી જાય એ માટે સે@ક્સ કરીનેપછી લિંગને યોની માંથી ત્યા સુધી બહાર ન કાઢવું કે જ્યા સુધી તે જાતે બહાર ન આવી જાય અને યૌનીને પણ સે@ક્સ પછી તરત સાફ ન કરવી. બીજા દિવસે સ્નાન કરતી વખતે જ યોની સાફ કરવું. જે રાત તમે ગર્ભધારણ માટે પસંદ કર છો તેના ૨-૪ દિવસ પહેલાથી સે@ક્સ ન કરવું કે હસ્તમૈથુન પણ ન કરવું. આનાથી શુક્રાણુઓની પ્રબળતા વધી જશે.

Advertisement

એ દિવસે તનાવ મુક્ત રહેવું અને એ દિવસે માનસિક કે શારીરિક થાક ન રહે એનું ખાસ ધ્યાન રાખવું. શક્ય હોય તો એ દિવસે ઘર બહારના કામો માંથી પણ મુક્ત રહેવું. સ્ત્રીના ચરમોત્કર્ષ પર પહોચી ગયા પછી વીર્યનુ સ્ખલન થવાથી ગર્ભધારણની શક્યતા વધી જાય છે. એટલા માટે સ્ત્રી સાથે સે@ક્સ કરતા પહેલા તેને સંપૂર્ણ રીતે ઉત્તેજીત કરવી.

Advertisement
Advertisement
Share
Admin

Leave a Comment

Recent Posts

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે અક્ષરા, કહાની માં આવશે નવો ટ્વીસ્ટ…

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

2 months ago

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ના ચાલી રહેલા કોર્ટરૂમ ડ્રામા માં પાખી જીતશે, ભવાની કરશે દગો!

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

2 months ago

અનુપમાને પામવાની ઈચ્છામાં વનરાજ અણસમજુતાની હદ વટાવી જશે! અનુજને તેની ભૂલનો અહેસાસ થશે

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

2 months ago

વડોદરામાં આવેલા છે આ ખાસ સ્થળો જે છે અત્યંત સુંદર અને સહેલાણીઓ માટે આકર્ષણનું  કેન્દ્ર.. જુઓ ખાસ તસ્વીરો…

  ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…

2 months ago

અભિમન્યુને છોડીને અક્ષરા અભિનવ સાથે થશે રોમેન્ટિક, વાર્તામાં આવશે નવો વળાંક

ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…

2 months ago

નવરાત્રિના 1 મહિના પછી બનશે ગુરુ ચાંડાલ યોગ, આ રાશિના જાતકોને પડી શકે છે સમસ્યાઓ, બગડી શકે છે બેંક બેલેન્સ

ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…

2 months ago