સહિયર

પહેલાના રાજાઓ આખી રાત રાણીઓ સાથે કરતા હતા સં@ભોગનો આનંદ.. આ રીતે વધારતા હતા સં@ભોગ પાવર

Advertisement

આજના યુવાનો સં@ભોગનો ભરપૂર આનંદ લૂટવાનો એક પણ તક ગુમાવવા માંગતા નથી. લગભગ મોટી ઉંમર પછી સં@ભોગ પાવર ઘટવાની શરૂઆત થઇ જાય છે. સં@ભોગ એ આનંદદાયક લાગણી હોય છે. આજે મોટાભાગની યુવા પેઢી તેનો આનંદ કરવા માંગે છે.

સં@ભોગ એક એવી વસ્તુ છે જેના વિશે દરેકના મનમાં ઉત્સાહ રહે છે. ઘણી વાર આપણે આપણા વ્યસ્ત જીવનશૈલી, નોકરી, પરિવારની જવાબદારી માટે સમય કાઢવાનું ભૂલી જઈએ છીએ. શરીરને સ્વસ્થ રાખવા માટે આહાર ખુબ જ જરૂરી છે.

Advertisement

આજની ભાગદોડ વાળી જીંદગીમાં માણસો તેમના કામને ખુબ જ મહત્વ આપે છે કે તેઓ યોગ્ય રીતે ભોજન પણ કરતા નથી અને બજારની ખાણીપીણી જેવા જંકફુડ ખાઈને એમનો દિવસ પસાર કરી લેતા હોય છે.

અમે તમને જણાવી દઈએ કે આપણા શરીર માં પુરતી ઉર્જા મળી રહે તે ખુબ જ જરૂરી હોય છે, જેના કારણે આપણને આખા દિવસનું કાર્ય કરવાની ક્ષમતા મળી રહેતી હોય છે. જો યોગ્ય પ્રમાણમાં શરીરમાં આહાર ન લેવામાં આવે તો તમારા શરીરને યોગ્ય પ્રમાણમાં ઉર્જા મળી શકતી નથી.

Advertisement

પૂરતા પ્રમાણમાં આહાર ન લેવાના કારણે તમને થાક લાગશે, શ્વાસની તકલીફ થઇ શકે છે. સાથેજ તમારી સે@ક્સ લાઈફ ઉપર પણ ખુબ જ ગંભીર અસર પડી શકે છે. કારણ કે શરીરમાં જ્યારે ઉર્જા ન મળે તો તમારામાં સે@કસ કરવાની ક્ષમતા પણ ઓછી થઈ જાય છે. જયારે આવી સમસ્યા થાય તો ત્યારે તેને કારણે લોકો વાયગ્રા ખાઈને સે@ક્સ કરવાનું વધારે પસંદ કરે છે.

જો યોગ્ય પ્રમાણમાં તમે ખોરાક લેતા હશો તો તમારે આવી કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહી. આ ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે પહેલાના સમયમાં પણ લોકો આવી રીતે વાયગ્રા ન લેતા પરંતુ તેની જગ્યાએ શીલાજીતનો ઉપચોગ કરતા હતા. જોકે આજે પણ ઘણા લોકો શીલાજીતનો ઉપયોગ કરતા જોવા મળે છે.

Advertisement

હિમાલયના પહાડોમાં ઉનાળામાં એટલે કે ગરમીના સમયે શીલાજીત વધારે મળી આવે છે, તેના કારણે શરીરમાં જો કોઈ સમસ્યા થઇ ગઈ હોય તો તે ખામી પણ દૂર થઈ જાય છે. એ સાથે શીલાજીતીનો ઉપયોગ કરવાથી સં@ભોગ કરતી વખતે પણ ઉત્તેજનામાં વધારો જોવા મળે છે,

પરંતુ અમે તમને વધારે જણાવી દઈએ કે એક ચોખાના દાણા જેટલું જ શીલાજીત લેવું જોઈએ અને એ શિલાજીત લેવામાં આવે ત્યારે તે હંમેશા ઘી સાથે લેવું જોઈએ… આ ઉપરાંત ઘણા લોકો શરીરમાં ઉર્જા પ્રાપ્ત કરવા માટે અશ્વગંધા નો પણ ઉપયોગ કરતા હોય છે. જેને જીનસેંગ પણ કહેવામાં આવે છે.

Advertisement

અશ્વગંધાને કારણે શરીરમાં અશક્તિ અને થાક જેવી સમસ્યાઓ દૂર થઇ જાય છે. એની સાથેજ તમારા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. સં@ભોગ કરતા પહેલા અશ્વગંઘા લેવાથી પાર્ટનરની ઉત્તેજના પણ વધી જાય છે, એટલા માટે લોકો અશ્વગંધા લેતા હોય છે. ખાસ મહત્વનું એ છે કે સુતા પહેલા એક ગ્લાસ થોડા ગરમ દૂધમાં અશ્વગંધા લેવું સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે.

Advertisement
Advertisement
Share
Admin

Leave a Comment

Recent Posts

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે અક્ષરા, કહાની માં આવશે નવો ટ્વીસ્ટ…

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

6 months ago

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ના ચાલી રહેલા કોર્ટરૂમ ડ્રામા માં પાખી જીતશે, ભવાની કરશે દગો!

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

6 months ago

અનુપમાને પામવાની ઈચ્છામાં વનરાજ અણસમજુતાની હદ વટાવી જશે! અનુજને તેની ભૂલનો અહેસાસ થશે

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

6 months ago

વડોદરામાં આવેલા છે આ ખાસ સ્થળો જે છે અત્યંત સુંદર અને સહેલાણીઓ માટે આકર્ષણનું  કેન્દ્ર.. જુઓ ખાસ તસ્વીરો…

  ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…

6 months ago

અભિમન્યુને છોડીને અક્ષરા અભિનવ સાથે થશે રોમેન્ટિક, વાર્તામાં આવશે નવો વળાંક

ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…

6 months ago

નવરાત્રિના 1 મહિના પછી બનશે ગુરુ ચાંડાલ યોગ, આ રાશિના જાતકોને પડી શકે છે સમસ્યાઓ, બગડી શકે છે બેંક બેલેન્સ

ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…

6 months ago