આજના યુવાનો સં@ભોગનો ભરપૂર આનંદ લૂટવાનો એક પણ તક ગુમાવવા માંગતા નથી. લગભગ મોટી ઉંમર પછી સં@ભોગ પાવર ઘટવાની શરૂઆત થઇ જાય છે. સં@ભોગ એ આનંદદાયક લાગણી હોય છે. આજે મોટાભાગની યુવા પેઢી તેનો આનંદ કરવા માંગે છે.
સં@ભોગ એક એવી વસ્તુ છે જેના વિશે દરેકના મનમાં ઉત્સાહ રહે છે. ઘણી વાર આપણે આપણા વ્યસ્ત જીવનશૈલી, નોકરી, પરિવારની જવાબદારી માટે સમય કાઢવાનું ભૂલી જઈએ છીએ. શરીરને સ્વસ્થ રાખવા માટે આહાર ખુબ જ જરૂરી છે.
આજની ભાગદોડ વાળી જીંદગીમાં માણસો તેમના કામને ખુબ જ મહત્વ આપે છે કે તેઓ યોગ્ય રીતે ભોજન પણ કરતા નથી અને બજારની ખાણીપીણી જેવા જંકફુડ ખાઈને એમનો દિવસ પસાર કરી લેતા હોય છે.
અમે તમને જણાવી દઈએ કે આપણા શરીર માં પુરતી ઉર્જા મળી રહે તે ખુબ જ જરૂરી હોય છે, જેના કારણે આપણને આખા દિવસનું કાર્ય કરવાની ક્ષમતા મળી રહેતી હોય છે. જો યોગ્ય પ્રમાણમાં શરીરમાં આહાર ન લેવામાં આવે તો તમારા શરીરને યોગ્ય પ્રમાણમાં ઉર્જા મળી શકતી નથી.
પૂરતા પ્રમાણમાં આહાર ન લેવાના કારણે તમને થાક લાગશે, શ્વાસની તકલીફ થઇ શકે છે. સાથેજ તમારી સે@ક્સ લાઈફ ઉપર પણ ખુબ જ ગંભીર અસર પડી શકે છે. કારણ કે શરીરમાં જ્યારે ઉર્જા ન મળે તો તમારામાં સે@કસ કરવાની ક્ષમતા પણ ઓછી થઈ જાય છે. જયારે આવી સમસ્યા થાય તો ત્યારે તેને કારણે લોકો વાયગ્રા ખાઈને સે@ક્સ કરવાનું વધારે પસંદ કરે છે.
જો યોગ્ય પ્રમાણમાં તમે ખોરાક લેતા હશો તો તમારે આવી કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહી. આ ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે પહેલાના સમયમાં પણ લોકો આવી રીતે વાયગ્રા ન લેતા પરંતુ તેની જગ્યાએ શીલાજીતનો ઉપચોગ કરતા હતા. જોકે આજે પણ ઘણા લોકો શીલાજીતનો ઉપયોગ કરતા જોવા મળે છે.
હિમાલયના પહાડોમાં ઉનાળામાં એટલે કે ગરમીના સમયે શીલાજીત વધારે મળી આવે છે, તેના કારણે શરીરમાં જો કોઈ સમસ્યા થઇ ગઈ હોય તો તે ખામી પણ દૂર થઈ જાય છે. એ સાથે શીલાજીતીનો ઉપયોગ કરવાથી સં@ભોગ કરતી વખતે પણ ઉત્તેજનામાં વધારો જોવા મળે છે,
પરંતુ અમે તમને વધારે જણાવી દઈએ કે એક ચોખાના દાણા જેટલું જ શીલાજીત લેવું જોઈએ અને એ શિલાજીત લેવામાં આવે ત્યારે તે હંમેશા ઘી સાથે લેવું જોઈએ… આ ઉપરાંત ઘણા લોકો શરીરમાં ઉર્જા પ્રાપ્ત કરવા માટે અશ્વગંધા નો પણ ઉપયોગ કરતા હોય છે. જેને જીનસેંગ પણ કહેવામાં આવે છે.
અશ્વગંધાને કારણે શરીરમાં અશક્તિ અને થાક જેવી સમસ્યાઓ દૂર થઇ જાય છે. એની સાથેજ તમારા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. સં@ભોગ કરતા પહેલા અશ્વગંઘા લેવાથી પાર્ટનરની ઉત્તેજના પણ વધી જાય છે, એટલા માટે લોકો અશ્વગંધા લેતા હોય છે. ખાસ મહત્વનું એ છે કે સુતા પહેલા એક ગ્લાસ થોડા ગરમ દૂધમાં અશ્વગંધા લેવું સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે.