મનોરંજન

તારક મહેતાના નટ્ટુ કાકા ની હાલત કેન્સર પછી થઇ ગઈ છે આવી, હાલની તસ્વીરો જોઇને ચાહકોને આવી ગયા ટેન્સનમાં, જુઓ તસ્વીર

Advertisement

નટ્ટુ કાકા એટલે કે ઘનશ્યામ નાયક બધી મુશ્કેલીઓ પછી પણ દિલેર છે. તે 77 વર્ષની ઉંમરે પણ કામ પ્રત્યે સમર્પિત છે અને તેના ચાહકોનું ઘણું મનોરંજન કરે છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના બાકીના સ્ટાર્સ ની જેમ ઘનશ્યામ નાયક પણ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે.

વર્ષોથી ઘનશ્યામ પોતાની એક્ટિંગથી લોકોના દિલ જીતી રહ્યા છે. લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નટ્ટુ કાકાની ભૂમિકા ભજવનાર અભિનેતા ઘનશ્યામ નાયકને આ વર્ષની શરૂઆતમાં કેન્સર હોવાનું નિદાન થયું હતું.

Advertisement

77 વર્ષીય અભિનેતાને આ રોગની સારવાર આપવામાં આવી રહી છે અને તે દર મહિને કીમોથેરાપીમાંથી પસાર થઈ રહ્યો છે.  તાજેતરમાં, TMKOC ફેન પેજે શોના સેટ પરથી અભિનેતાની કેટલીક તસવીરો તેના ચાહકો સાથે શેર કરી છે.

તસવીરોમાં, અભિનેતા નબળો દેખાય છે અને તેના ચહેરાની એક બાજુ ફૂલી ગઈ હોય તેવું લાગે છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અભિનેતાના ગળામાં ગાંઠ થય હતી. તેમણે આ માટે સર્જરી પણ કરાવી હતી. જો કે, આ વર્ષે એપ્રિલમાં, તેને તેના ગળામાં ગાંઠ હોવાનું નિદાન થયું હતું અને ત્યારથી તે કીમોથેરાપી લઈ રહ્યો છે.

તેમના કેન્સરના સમાચારને તેમના પુત્ર વિકાસે સમર્થન આપ્યું હતું. તમને જણાવી દઈએ કે, જૂન મહિનામાં દૈનિક ભાસ્કરને આપેલા ઈન્ટરવ્યુમાં ઘનશ્યામના પુત્ર વિકાસએ જણાવ્યું હતું કે પાંચ મહિના પહેલા ઘનશ્યામ નાયકના ગળામાં કેટલાક ફોલ્લીઓ જોવા મળ્યા હતા,

Advertisement

ત્યારબાદ તેમણે આગળની સારવાર શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ઘનશ્યામના પુત્રએ જણાવ્યું હતું કે એપ્રિલ મહિનામાં ગળાનું પોઝિટ્રોન ટોમોગ્રાફી સ્કેનિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે રોગની જાણ થઈ હતી. આ ફોલ્લીઓના કારણે તેને કોઈ સમસ્યા નહોતી.

Advertisement
Advertisement
Share
શિવાની

Leave a Comment

Recent Posts

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે અક્ષરા, કહાની માં આવશે નવો ટ્વીસ્ટ…

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

6 months ago

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ના ચાલી રહેલા કોર્ટરૂમ ડ્રામા માં પાખી જીતશે, ભવાની કરશે દગો!

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

6 months ago

અનુપમાને પામવાની ઈચ્છામાં વનરાજ અણસમજુતાની હદ વટાવી જશે! અનુજને તેની ભૂલનો અહેસાસ થશે

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

6 months ago

વડોદરામાં આવેલા છે આ ખાસ સ્થળો જે છે અત્યંત સુંદર અને સહેલાણીઓ માટે આકર્ષણનું  કેન્દ્ર.. જુઓ ખાસ તસ્વીરો…

  ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…

6 months ago

અભિમન્યુને છોડીને અક્ષરા અભિનવ સાથે થશે રોમેન્ટિક, વાર્તામાં આવશે નવો વળાંક

ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…

6 months ago

નવરાત્રિના 1 મહિના પછી બનશે ગુરુ ચાંડાલ યોગ, આ રાશિના જાતકોને પડી શકે છે સમસ્યાઓ, બગડી શકે છે બેંક બેલેન્સ

ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…

6 months ago