Categories: સહિયર

મારી સાથે એક છોકરો અભ્યાસ કરે છે. જે ખુબ જ સારા ઘરનો છોકરો છે. હું એને પ્રેમ કરું છું. પરંતુ મને..

Advertisement

લગ્ન એ દરેકના જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. લગ્નજીવનમાં જો બંને વચ્ચે પ્રેમ અને વિશ્વાસ હોય તો જ એકબીજા સાથે ખુશ રહી શકે છે. આજના યુવાનો સે@ક્સનો ભરપૂર આનંદ લૂટવાનો એક પણ તક ગુમાવવા માંગતા નથી. લગ્ન પહેલાં શારી-રિક સંબંધ બાંધવામાં તેમને કોઈ ક્ષોભ થતો નથી.

આજના યુવાનો સે@ક્સનો ભરપૂર આનંદ લૂટવાનો એક પણ તક ગુમાવવા માંગતા નથી. તમે તમારા લગ્ન જીવનમાં ખુશ રહેવા માંગતા હોય તો આ સવાલ તમારા માટે ખુબ જ મહત્વના બની રહેશે. આજે અમે તમને એવા અમુક સવાલ અને એના યોગ્ય જવાબ જણાવીશું, જેનાથી તમારી સમસ્યા દુર થઇ જશે. તો ચાલો જાણી લઈએ એવા સવાલ જવાબ વિશે..

Advertisement

સવાલ :- હું ૧૯ વર્ષની યુવતી છું અને કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરું છુ. મારી સાથે એક છોકરો અભ્યાસ કરે છે. જે ખુબ જ સારા ઘરનો છોકરો છે. હું એને ત્રણ વર્ષથી પ્રેમ કરું છું. અમારા પ્રેમ વિશે દરેક લોકો જાણે છે. મારો બોયફ્રેન્ડ ઘણો સારો છે, અમારા બંને વચ્ચે શારી-રિક સબંધ પણ છે, પરંતુ મને તેના વર્તન થી એના પર થોડા સમયથી શંકા થઇ રહી છે.

રોગચાળા ને કારણે દરેક કોલેજ બંધ થઇ ગઈ છે અને હવે વર્ષ પણ પૂરું થઈ ગયું છે. આ સંજોગોમાં હું મારા બોયફ્રેન્ડને ઘણી વાર એના ઘરોમાં અમારા પ્રેમ વિશે જાણ કરવા કહ્યું, પરંતુ ત્યારે તેને તે ટાળી નાખે છે. શું તેના ઇરાદા યોગ્ય હશે? મને એના વિશે ઘણા વિચાર આવે છે. મને સમજ નથી પડતી, હું શું કરું, મને યોગ્ય ઉકેલ જણાવશો..

Advertisement

જવાબ : તમે અને તમારો બોયફ્રેન્ડ બંનેનો હજી અભ્યાસ ચાલી રહ્યો છે અને કરિયરની કોઈ દિશા નક્કી કરવામાં આવતી નથી. આ સંજોગોમાં સમસ્યા સમજી શકવી શક્ય છે. જો તમારો બોયફ્રેન્ડ તેના પરિવારને તમારા પ્રેમ વિશે વાત કરવાનું ટાળતો હોય તો તેનું કંઇક કારણ પણ હોઈ શકે છે..

બીજી તરફ, તમારા માટે તમારા પ્રત્યે આવું વર્તન કરે છે તો એના અંગે શંકાસ્પદ હોવું પણ સ્વાભાવિક છે. આ સમસ્યાનું એકમાત્ર સમાધાન સમય છે. તમે થોડો સમય એની રાહ જુઓ, જો તે તમને ખરેખર પ્રેમ કરતો હશે તો તે તેના પરિવાર સાથે જરૂર વાત કરશે.

Advertisement

તમારા માટે પરિવારને પણ મનાવી શકે છે તેમજ સાથે લગ્ન કરશે. કોઈ બીજા લોકો પ્રત્યે આપેલી મદદથી તમારે વધારે ભેદભાવ કરવો પડી શકે છે. તમે હજી યુવાન છો અને વાસ્તવિક દુનિયા સાથે તમારે વધારે સંપર્ક નથી.

આ સંજોગોમાં તમારે તમારા બંને ના સબંધને થોડો વધારે સમય આપવાની જરૂર છે. જો તમારો પ્રેમ મજબુત હોય તો ચોક્કસ એનો અંત સકારાત્મક જ આવશે. જો તમારા બોયફ્રેન્ડના ઇરાદા વિશેની તમારી શંકાઓ સાચી હશે તો થોડો સમય જતાં હકીકત સામે આવી જશે.

Advertisement
Advertisement
Share
Admin

Leave a Comment

Recent Posts

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે અક્ષરા, કહાની માં આવશે નવો ટ્વીસ્ટ…

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

6 months ago

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ના ચાલી રહેલા કોર્ટરૂમ ડ્રામા માં પાખી જીતશે, ભવાની કરશે દગો!

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

6 months ago

અનુપમાને પામવાની ઈચ્છામાં વનરાજ અણસમજુતાની હદ વટાવી જશે! અનુજને તેની ભૂલનો અહેસાસ થશે

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

6 months ago

વડોદરામાં આવેલા છે આ ખાસ સ્થળો જે છે અત્યંત સુંદર અને સહેલાણીઓ માટે આકર્ષણનું  કેન્દ્ર.. જુઓ ખાસ તસ્વીરો…

  ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…

6 months ago

અભિમન્યુને છોડીને અક્ષરા અભિનવ સાથે થશે રોમેન્ટિક, વાર્તામાં આવશે નવો વળાંક

ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…

6 months ago

નવરાત્રિના 1 મહિના પછી બનશે ગુરુ ચાંડાલ યોગ, આ રાશિના જાતકોને પડી શકે છે સમસ્યાઓ, બગડી શકે છે બેંક બેલેન્સ

ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…

6 months ago