સહિયર

મારા લગ્ન હમણાં જ થવાના છે. શું સે@ક્સ કરવાથી યૌની માર્ગ ઢીલું પડી જાય? મને મારી આ સમસ્યાનો ઉકેલ…

Advertisement

આજની યુવા પેઢી એટલી આગળ વધી ગઈ છે કે જે ઘણી વાર આવા શારી-રિક સબંધ બનાવી લેતા થયા છે. ઘણા લોકોને સબંધને લઈને ઘણી સમસ્યા હોય છે. સે@ક્સ માત્ર આનંદ જ નથી આપતું પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક પણ છે. તો ચાલો જાણી લઈએ એવા જ સવાલ જવાબ વિશે..

સવાલ :- હું ૨૮ વર્ષની યુવતી છે, મારા લગ્ન હમણાં જ થવાના છે. મારે એ જાણવું છે કે લગ્ન પહેલાં કોઈ યુવતીએ સે@ક્સ સંબંધ બાંધ્યા હોય તો તેના વિશે ખબર પડી જાય છે.  મેં એક યુવક સાથે સબંધ બનાવેલા છે.

Advertisement

શું કોઈ યુવતીએ ૨ વાર કોઈ પુરુષની સાથે સે@ક્સ માણ્યું હોય તો શું એના વિશે કોઈ એવા ઉપાય હોય છે, કે જેનાથી સુહાગરાત પર તેની વિશેની જાણ ન થાય? શું સેક્સ કરવાથી યૌની માર્ગ ઢીલું તો નથી પડી જતું ને? મને મારી આ સમસ્યાનો ઉકેલ જણાવવા વિનંતી.

જવાબ :- શારી-રિક સંબંધ બાંધવાથી યૌની માર્ગમાં ઢીલાશ નથી આવતી. સે@ક્સ કર્યું હોય તો કોઈને ખબર પડતી નથી, જ્યાં સુધી તમે સ્વયં આ વાતનો સ્વીકાર ન કરો કે તમે એ પહેલા કોઈ પુરુષ સાથે સે@ક્સ સંબંધ બાંધી ચૂક્યા છો ત્યાં સુધી તમારા પતિ તેના વિશે એકદમ અજાણ જ રહેશે.

Advertisement

જો તમે લગ્ન પછી પતિને જ પ્રેમ કરતા હોય તો તેઓ આવી બિનજરૂરી વાતોને કોઈ જ મહત્વ આપશે નહિ અને તમારા ભૂતકાળ વિશે ક્યારેય તે યાદ પણ નહિ કરે. એટલા માટે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી.

સવાલ :- હુ ૩૨ વર્ષની મહિલા છું. મારા પતિ મારાથી ૨ વર્ષ મોટા છે. જયારે બેડરૂમમાં અમે જઈએ તો તે તરત જ મારા પર એક બળાત્કારીની જેમ એકદમ તૂટી પડે છે. આખો દિવસ ઘરનું કામ અને બાળકોને સાચવીને હું ખુબ જ થાકી જાઉં છું.

Advertisement

એવું થાય છે કે રિલેક્સ થઇ જાવ, પરંતુ તેને ક્યારેય મારી ઈચ્છાની ચિંતા નથી કરી.  એટલા માટે મને હવે સં@ભોગ કરવામાં કોઈ રસ રહ્યો નથી અને ન તો મારા પતિમાં રસ રહ્યો છે. હમણાં થોડા દિવસથી એક છોકરો મારી પાડોશમાં રહે છે.

તેનાથી મને ખૂબ જ આકર્ષણ થાય છે. મને તેની સાથે મિત્રતા કરી લેવાની ઈચ્છા  છે.  એક વાર તેની સાથે શરીર સંબંધ બનાવવાની ઈચ્છા છે. શું મારો આ પ્રસ્તાવ તે સ્વીકારશે. શું મારી આ ઈચ્છા યોગ્ય ગણાય?

Advertisement

જવાબ :- તમને તમારા પતિની આવી આદત વિશે ખબર જ છે તો પોતાને એવી રીતે તૈયાર કરી લો, જેથી જે પણ થાય તે તમારી મરજીથી પણ થાય. આવું કરવાથી તમે પણ સં@ભોગને એન્જોય કરી શકશો. રાત્રે તમે થાકી જાવ કે ન થાકતા હોવ, પરંતુ સે@ક્સ એન્જોય કરવાનું પ્લાનિંગ તમે કરશો તો તમને પણ આનંદ આવશે.

પાડોશના છોકરા સાથે મિત્રતા કરીને સંબંધ બનાવવાથી તમારા લગ્નજીવન પર ખરાબ અસર થઇ શકે છે. આવા સબંધ ન તો સરળ છે કે ન તો વ્યવહારિક. એટલા માટે જે થાય છે તે થવા દેવું, બીજા કોઈ વ્યક્તિ સાથે સબંધ બનાવવાના વિચાર ન કરવા.

Advertisement
Advertisement
Share
Admin

Leave a Comment

Recent Posts

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે અક્ષરા, કહાની માં આવશે નવો ટ્વીસ્ટ…

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

6 months ago

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ના ચાલી રહેલા કોર્ટરૂમ ડ્રામા માં પાખી જીતશે, ભવાની કરશે દગો!

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

6 months ago

અનુપમાને પામવાની ઈચ્છામાં વનરાજ અણસમજુતાની હદ વટાવી જશે! અનુજને તેની ભૂલનો અહેસાસ થશે

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

6 months ago

વડોદરામાં આવેલા છે આ ખાસ સ્થળો જે છે અત્યંત સુંદર અને સહેલાણીઓ માટે આકર્ષણનું  કેન્દ્ર.. જુઓ ખાસ તસ્વીરો…

  ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…

6 months ago

અભિમન્યુને છોડીને અક્ષરા અભિનવ સાથે થશે રોમેન્ટિક, વાર્તામાં આવશે નવો વળાંક

ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…

6 months ago

નવરાત્રિના 1 મહિના પછી બનશે ગુરુ ચાંડાલ યોગ, આ રાશિના જાતકોને પડી શકે છે સમસ્યાઓ, બગડી શકે છે બેંક બેલેન્સ

ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…

6 months ago