સહિયર

મને મારી જ ઉંમરની એક છોકરી સાથે પ્રેમ છે. તે પણ મને પ્રેમ કરે છે, પરંતુ અમે શારી-રિક સંબંધ..

Advertisement

આજની યુવા પેઢી એટલી આગળ વધી ગઈ છે કે જે ઘણી વાર આવા શારી-રિક સબંધ બનાવી લેતા થયા છે. ઘણા લોકોને સબંધ ને લઈને ઘણી સમસ્યા હોય છે. શારીરિક સબંધ એ સામાન્ય થઇ ગયો છે. લગભગ દરેક લોકો આની મજા માણે છે.  તો ચાલો જાણી લઈએ એવા જ સવાલ જવાબ વિશે..

સવાલ :- હું ૧૮ વર્ષનો યુવક છું. મને મારી જ ઉંમરની એક છોકરી સાથે પ્રેમ છે. તે પણ મને ખુબ જ પ્રેમ કરે છે, પરંતુ હજી સુધી અમે ક્યારેય શારી-રિક સંબંધ બાંધ્યા નથી. આ બાબતે હું ખુબ જ શરમ પણ અનુભવું છું. શું આ કારણના લીધે મારી પ્રેમિકા મને છોડીને જતી રહેશે? હું પહેલા પગભર થવા માંગુ છું, શું હું પગભર થઇ જાવ ત્યાં સુધી એ મારી રાહ જોશે? મને યોગ્ય માર્ગદર્શન જણાવશો..

Advertisement

જવાબ :- કોઈ પણ બે વ્યક્તિ વચ્ચેનો પ્રેમ બિન શરતી હોય છે. જો તમે બંને એકબીજાને સાચો પ્રેમ કરતા હોય તો જા-તીય સંબંધ કે ચુંબન જેવી ક્રિયાનો અભાવ હોય તો તેના કારણે પ્રેમી કે પ્રેમિકા બંને એકબીજાને છોડીને જાય એ શક્ય જ નથી. પરંતુ જો માત્ર વાસનાને કારણે બંને વચ્ચે સંબંધ બન્યો હોય તો સબંધ તૂટી શકે છે અને આમ પણ તમે બંને હજી આવા સંબંધો બનાવવા માટે ઘણા નાદાન અને નાના છો.

વાત રહી તમારા કરિયરની તો તમે પગભર થઇ જાવ ત્યાં સુધી એ તમારી રાહ જોઈ શકશે કે નહીં તેનો ઉત્તર તો તે છોકરી જ ફક્ત આપી શકે છે અને આટલી નાદાન ઉંમરે આવી અપેક્ષા રાખવી ન જોઈએ, એ જ તમારા માટે યોગ્ય છે. હમણા લગ્નનો વિચાર એકબાજુ મૂકીને એકબીજા સાથે સારી ફ્રેન્ડશીપ બનાવી રાખો અને તમારા કરિયર પર ફોકસ કરો. આ તમારા સવાલનો જવાબ સમય પર જ છોડવામાં તમારા બંનેની ભલાઇ છે.

Advertisement

સવાલ :- હું ૧૯ વર્ષ કોલેજમાં અભ્યાસ કરતી યુવતી છું. મારા જ ક્લાસમાં એક છોકરો મારી સાથે અભ્યાસ કરે છે, હું એને ખુબ જ પ્રેમ  છે. પરંતુ તે બીજી ઘણી છોકરીઓ સાથે વાત  અને ફલર્ટ કરે છે, એ મને જરાય ગમતું નથી. તે મારી સાથે જા-તીય સંબંધ બનાવવા માગે છે.

તેણે મને એવું કહ્યું કે એક સાયક્રાઇટિસ્ટે તેને અઠવાડિયામાં એક વાર સે@ક્સ કરવા માટેની સલાહ આપી છે. લગ્ન પહેલા સે@ક્સ સંબંધ બનાવવા માટેની મારી જરાય ઇચ્છા નથી. હું સંવેદનશીલ છું અને મારે શું કરવું એની મને બિલકુલ ખબર નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

Advertisement

જવાબ :- તમારી વાત પરથી એવું લાગે છે કે આ છોકરો તમને પ્રેમ કરતો નથી, પરંતુ તે તમને ઇમોશનલ બ્લેકમેઇલ કરી રહ્યો છે. તેની વાત તમારે સાંભળવી નહીં. જો તમે એની વાત સાંભળશો તો તમારે જ પસ્તાવું પડશે. તમે તમારી લાગણીઓ પર કાબુ રાખો અને એ છોકરાની સાથે સંબંધ તોડી નાખવામાં જ તમારી ભલાઈ છે.

શું તમને લાગે છે કે ભવિષ્યમાં તમારી સાથે તે લગ્ન કરશે જ? અમારી સલાહ માનો તો એ તમારી સાથે લગ્ન નહિ કરે એ વાત પણ મગજમાં ઉતારી લેજો. અત્યારે ફક્ત ભણવામાં જ ધ્યાન આપો. આ છોકરાને સ્પષ્ટ કહી દો કે તમને સે@ક્સ કરવામાં જરાય રસ નથી, એટલે તે પોતે જ તમારી સાથે સંબંધ તોડી નાખશે.

Advertisement
Advertisement
Share
Admin

Leave a Comment

Recent Posts

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે અક્ષરા, કહાની માં આવશે નવો ટ્વીસ્ટ…

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

6 months ago

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ના ચાલી રહેલા કોર્ટરૂમ ડ્રામા માં પાખી જીતશે, ભવાની કરશે દગો!

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

6 months ago

અનુપમાને પામવાની ઈચ્છામાં વનરાજ અણસમજુતાની હદ વટાવી જશે! અનુજને તેની ભૂલનો અહેસાસ થશે

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

6 months ago

વડોદરામાં આવેલા છે આ ખાસ સ્થળો જે છે અત્યંત સુંદર અને સહેલાણીઓ માટે આકર્ષણનું  કેન્દ્ર.. જુઓ ખાસ તસ્વીરો…

  ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…

6 months ago

અભિમન્યુને છોડીને અક્ષરા અભિનવ સાથે થશે રોમેન્ટિક, વાર્તામાં આવશે નવો વળાંક

ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…

6 months ago

નવરાત્રિના 1 મહિના પછી બનશે ગુરુ ચાંડાલ યોગ, આ રાશિના જાતકોને પડી શકે છે સમસ્યાઓ, બગડી શકે છે બેંક બેલેન્સ

ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…

6 months ago