Categories: લેખ

મને મારા ભાભીના ભાઈ સાથે પ્રેમ છે, એ પણ મને પ્રેમ કરે છે, પરંતુ મારા પરિવારના લોકોને..

Advertisement

ઘણા લોકોને શારીરિક સબંધ, પીરીયડ્સ, ગર્ભવતી કે રિલેશન વિશે જાણવાની ઈચ્છા હોય છે. ખાસ કરીને ઘણા એવા લોકો હોય છે જે લોકોને સં@ભોગ અંગે ખબર હોતી નથી. આવી સ્થિતિમાં યુગલો સે@ક્સ માટે નવી પોઝિશન્સ અપનાવે છે.

શારીરિક સબંધ એ સામાન્ય થઇ ગયો છે. લગભગ દરેક લોકો આની મજા માણે છે. તો કેટલાક સવાલ પુરૂષ કે મહિલા પાર્ટનરને પરેશાન કરતા રહે છે. તો ચાલો જાણી લઈએ એવા જ સવાલ જવાબ વિશે..

Advertisement

સવાલ :- અમારી સગાઇ લગભગ એકાદ વર્ષ રહી હતી અને અમારા હમણાં જ ૩ મહિના પહેલા થયા છે. પહેલા મને લાગતું હતું કે આવો પતિ મેળવવા માટે હું ખુબ જ ભાગ્યશાળી છું. પરંતુ હવે મારો આ ભ્રમ એકદમ તૂટી ગયો છે. મારા પતિ અસલામતી ભાવનાથી પીડાય રહ્યા છે.

એમના લાભ માટે અને મારી સામે સારા બનવા માટે તેઓ જૂઠું બોલતા પણ અચકાયા નહિ. તેમનો સ્વભાવ સુધરશે નહીં, તો મને ડર છે કે અમારું લગ્નજીવન ટકી શકશે નહીં. તેમની ખોટું બોલવાની આદત મારે કેવી રીતે છોડાવવી?  મને યોગ્ય જવાબ આપવા વિનંતી..

Advertisement

જવાબ :- તમારા પતિ સર્વગુણ સંપન્ન હતા એવું પહેલા લાગતું હતું પરંતુ તમારો આ વિચાર અલગ હતો. મને લાગે છે કે તમારા પતિ તમારું અપમાન કરવા નહીં, પરંતુ તમને દુખી કરવા માંગતા ન હોય કે તમે નિરાશ ન થાવ એ માટે ખોટું બોલતા હોય છે. તમારા પતિમાં એ વાતનો વિશ્વાસ કરો કે તેમનામાં રહેલી ત્રૃટીને સ્વીકારીને તમે તેમને વધારે પ્રેમ આપો.

તેમના ખોટી વાતને રાઈનો પહાડ બનાવવાનો પ્રયત્ન કરશો નહિ. આમ કરવાથી તેમની અસલામતીની લાગણી ને ઠેસ પહોચશે અને તેઓ વધુ ખોટું બોલશે. આટલી એવી બાબતમાં છૂટાછેડા લેવાનો વિચાર કરવો એ મુર્ખામી ભરી વાત છે.

Advertisement

સવાલ :- મારી ઉંમર ૨૫ વર્ષની છે. મારા ભાભીનો ભાઈ ઘણી વાર અમારા ઘરે આવે છે અને મને મારી ભાભીના ભાઈ સાથે પ્રેમ થઇ ગયો છે. તેને પણ મારી સાથે પ્રેમ થઇ ગયો છે. અમારે બંને ને લગ્ન કરવા છે, પરંતુ મારા પરિવારના સભ્યોને આ વાત કેવી રીતે જણાવવી? શું ઘરમાં જણાવવાથી કોઈ વધારે સમસ્યા ઉભી થઇ શકે છે. મને યોગ્ય માર્ગદર્શન જણાવો.

જવાબ :- તમે તમારા ભાઈ અને ભાભીને તમારા આ પ્રેમની વાત જણાવી શકો છો. જો તમારો પ્રેમી પણ લગ્નની જવાબદારી સ્વીકારવા સમર્થ હોય તો તમારા ઘરમાં લગ્નને લઈને કોઈ સમસ્યા નહિ આવે, કારણકે જો બંને રાજી હોય તો ઘરના સભ્યો ને કોઈ તકલીફ નહિ હોય, એવું મને લાગે છે. તમારા ભાઈ-ભાભી ને તમે બંનેના માતા-પિતાને સમજાવવાની જવાબદારી સોંપો. એ તમને જરૂર મદદ કરશે.

Advertisement
Advertisement
Share
Admin

Leave a Comment

Recent Posts

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે અક્ષરા, કહાની માં આવશે નવો ટ્વીસ્ટ…

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

6 months ago

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ના ચાલી રહેલા કોર્ટરૂમ ડ્રામા માં પાખી જીતશે, ભવાની કરશે દગો!

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

6 months ago

અનુપમાને પામવાની ઈચ્છામાં વનરાજ અણસમજુતાની હદ વટાવી જશે! અનુજને તેની ભૂલનો અહેસાસ થશે

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

6 months ago

વડોદરામાં આવેલા છે આ ખાસ સ્થળો જે છે અત્યંત સુંદર અને સહેલાણીઓ માટે આકર્ષણનું  કેન્દ્ર.. જુઓ ખાસ તસ્વીરો…

  ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…

6 months ago

અભિમન્યુને છોડીને અક્ષરા અભિનવ સાથે થશે રોમેન્ટિક, વાર્તામાં આવશે નવો વળાંક

ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…

6 months ago

નવરાત્રિના 1 મહિના પછી બનશે ગુરુ ચાંડાલ યોગ, આ રાશિના જાતકોને પડી શકે છે સમસ્યાઓ, બગડી શકે છે બેંક બેલેન્સ

ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…

6 months ago