ભારતીય સંસ્કૃતિમાં લગ્ન એક પવિત્ર બંધન છે. હિન્દુ ધર્મના શાસ્ત્રો અનુસાર સ્ત્રી દેવી જેવી હોય છે, જેનું સન્માન આપણું કર્તવ્ય છે. જો મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવે તો તે આપણને પાપના ભાગીદાર બનાવે છે. આજે અમે તમને જણાવીશું કે મહિલાના અમુક અંગ ની અંદર તેનું ભવિષ્ય રહેલું હોય છે. તો ચાલો જાણી લઈએ…
દરેક પુરુષો માટે આ જાણવું ખૂબ રોચક માનવામાં આવે છે, તેનું કારણ એ છે કે એક સ્ત્રી ને પુરુષથી સૃષ્ટિ ને આગળ લઈ જી શકાય છે તથા એક પુરુષને સ્ત્રીની જરૂર હોય છે. એટલે કે પ્રકૃતિને આગળ વધારવા માટે વ્યક્તિને બંને જાતિ નો સહારો લેવો પડતો હોય છે. પુરુષ અને સ્ત્રીને એક બીજાના પૂરક કહેવામાં આવે છે.
અમે તમને જણાવી દઈએ કે સ્ત્રીઓ ની અંદર અમુક એવા અંગ હોય છે કે જે પુરુષોમાં નથી હોતા તેમજ પુરુષોમાં પણ એવા અંગો હોય છે કે જે મહિલાઓ માં પણ નથી જોવા મળતા. આ દરેક અંગ ની અંદર લગ્ન બાદ પતિ અને પત્નીનું ભવિષ્ય છુપાયેલું હોય છે. તો ચાલો જાણી લઇએ કયા અંગમાં છુપાયેલું છે વ્યક્તિનું ભવિષ્ય.
આપણે જાણીએ છીએ કે મનુષ્યનું મૃત્યુ નિશ્ચિત જ હોય છે. મૃત્યુ પછી એક જીવ કોઈ અન્ય યોનિમાં જન્મ થતો હોય છે. આ રીતે સંસારને આગળ ચલાવવા માટે જન્મ અને મૃત્યુ નો ક્રમ સતત ચાલ્યા કરે છે. આ પ્રક્રિયાને આગળ ચલાવવા માટે પુરુષ અને મહિલા વચ્ચે પ્રજનન પ્રક્રિયા થવી ખૂબ જરૂરી છે.
અમે તમને એના પરથી જણાવી દઈએ કે સ્ત્રી હોય કે પુરુષ હોય દરેકનું ભવિષ્ય પ્રજનન અંગોમાં છુપાયેલુ હોય છે. પ્રજનન ના અંગો થી જ પુરુષ અને સ્ત્રી એકબીજા સામે આકર્ષાય છે અને આ જ અંગો દરેક સ્ત્રી અને પુરુષને એકબીજાથી અલગ તારવે છે. ઘણી વાર પુરુષ તથા સ્ત્રી એકબીજાથી કામાંધ રહેતા હોવાના કારણે તેમનું જીવન તકલીફમાં મુકાઈ જતું હોય છે.
ઘણી વાર કામવાસના ના કારણે વ્યક્તિ પોતાના મૂળ કામ પર પણ ધ્યાન આપતો નથી. જે વ્યક્તિ હંમેશા કામવાસના માં ડૂબેલો હોય છે તેનું જીવન સંકટમાં મુકાઈ જતું હોય છે. તેથી દરેક પુરુષ અને સ્ત્રીએ કામવાસનાની ઈચ્છા ઓછી રાખવી જોઈએ. જેનાથી તે પોતાના વિચારોને કોઇ અન્ય ક્ષેત્રે સક્રિય બનાવી શકે.
ઘણા પુરુષોની એવી ઈચ્છા હોય છે કે પછી સમજતા હોય છે કે કોઈ સ્ત્રી તેને વધારે શારીરિક આપવાથી તે સ્ત્રી તેની નોકરાણી બની જતી હોય છે. પરંતુ આ એક સૌથી મોટી ભૂલ અને ખરાબ માનસિકતા માનવામાં આવે છે. તમારે હંમેશા સ્ત્રીને સારી નજરે અને માનસિક રીતે સુખ શાંતિ આપે તેવી રીતે વર્તન કરવું જોઈએ. કોઇ સ્ત્રીને એટલે કે તમારી પત્નીને રાણી બનાવીને રાખશો, તો તે સ્ત્રી દાસી બનીને તમારી ખૂબ જ સેવા કરશે.
આપણે ઘણી વાર જોઈએ છીએ, જ્યારે તમે સ્ત્રીને થોડો પ્રેમ આપો છો ત્યારે તે સ્ત્રી તમને તેનાથી ઘણો પ્રેમ આપે છે. એટલા માટે જો તમે સ્ત્રી ના આ અંગ વિષે જાણી જશો, તે સ્ત્રી તમને રાજાની જેમ પ્રેમ કરશે. તેથી સ્ત્રીને ખુશ કરવા માટે માત્ર શારીરિક સંબંધ જ નહીં, પરંતુ માનસિક સંબંધ પણ ખૂબ જ અગત્યનો હોય છે.
લગભગ ક્યારેક વ્યક્તિ પોતાના અંગત સંબંધમાં જ પોતાની પૂર્ણ શક્તિ પૂરી કરી નાખતો હોય છે, જેથી કરીને તે દિવસભર કોઈ કામમાં મન લગાવી શકતો નથી. જેના લીધે વ્યક્તિનો માનસિક અને આર્થિક વિકાસ અટકી પડતો હોય છે. જે તમારા કેરિયર ઉપર ખૂબ મોટી અસર કરે છે.
દરેક પુરુષ અને સ્ત્રીએ પોતાના પ્રજનન અંગોને નિશ્ચિત સમય આપવો જરૂરી છે. વધુ પડતો ઉપયોગ કરવાથી પણ ભવિષ્યમાં તકલીફો વેઠવી પડે છે. આમ કરવાથી તમારું લગ્ન જીવન ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ ભર્યું વીતશે. આમ કરવાથી સમયાંતરે તમારા જીવનમાં આવતા શારીરિક પ્રશ્નો પણ દૂર થવા લાગશે. તેથી સ્ત્રી અને પુરુષ બંને નું ભવિષ્ય તેના પ્રજનન અંગોમાં રહેલું છે તેમ કહી શકાય