લગભગ ઘણા લોકોને લગ્ન જેવા લાંબા ગાળા સુધીના સંબંધોમાં શારીરિક ઇચ્છા જાળવવી મુશ્કેલી પડે છે. શારી-રિક સબંધ એ એક મહત્વપૂર્ણ વિષય છે. દરેક કપલો સમય જતાં સે@ક્સની ઇચ્છામાં તીવ્ર ઘટાડો અનુભવતા હોય છે. તો કેટલાક યુગલોની ઇચ્છા વધતી જતી હોય છે પરંતુ શું તમે જાણો છો કે જે સમાગમ ન કરતા હોય તે વચ્ચે શું તફાવત છે? આજે અમે તમને જણાવી દઈએ તાજેતરમાં થયેલા કેટલાક અભ્યાસો શું કહે છે. જે આ બાબત માટે જવાબો પૂરા પાડી શકે છે.
આ નવા સંશોધન મુજબ જાણવા મળ્યું છે કે બેડરૂમની બહાર પાર્ટનરની ભાવનાત્મક પ્રતિભાવ, હકીકતમાં, તેમના જીવનસાથી સાથે સે@ક્સ કરવાની ઇચ્છામાં ફાળો આપે છે. આ વિચારને સમજાવવામાં પણ મદદ કરી શકે છે કે પુરુષોની ઇચ્છા કરતા મહિલાઓની ઇચ્છા વધુ અસર કરતી હોય છે. તો ચાલો જાણી લઈએ..
પ્રતિભાવ અને ઈચ્છા :- સ્ત્રી અને પુરુષ બંનેના સંબંધમાં પ્રતિભાવ ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. તમારા પાર્ટનરની પ્રતિક્રિયા અને તેમના દ્વારા કરવામાં આવતી મજાક કે હરકતો ઈચ્છાને જગાવવામાં ઘણી મદદ કરે છે. કોઈ સરપ્રાઇસ દ્વારા કે નાની ભેટો દ્વારા પાર્ટનરને ખુશ કરી એમની અંદર પ્રેમની ઈચ્છા જગાવી શકાય છે. આજ કારણે ઘણા યુગલો પોતાનો પ્રેમ વર્ષો સુધી તાજો રાખે છે.
જા@તીય જીવનમાં મધુરતા લાવી શકાય છે. અધ્યયન મુજબ જાણવા મળે છે કે મહિલાઓ કોઈ પ્રતિભાવકારક ભાગીદાર સાથે વાતચીત કરતી હોય ત્યારે તેની સાથે મધુર સંબંધો રાખીને પોતાની જા-તીય ઇચ્છાનો વધુ પ્રમાણમાં અનુભવ કરે છે.
જા-તીય ઈચ્છાઓ :- જા-તીય ઈચ્છાઓને સમ્માન આપવું એ પણ સુખી લગ્નજીવનની ઓળખાણ છે. સમા-ગમ દરમિયાન ક્યારેય પણ પોતાની જાતનું અથવા પોતાની ઇચ્છાઓ વિશે પોતાના પાર્ટનર ને ન જણાવતા અને તેની ઈચ્છાઓ તેમજ તેના સલાહનું પણ ધ્યાન રાખવામાં આવે તો સમા-ગમમાં વધારે આનંદ લઇ શકાય છે. જો સમા-ગમ ક્રિયામાં અલગ પ્રયોગ કરવાનો હોય તેમાં તમારા સહભાગીની મંજૂરી તથા ઇચ્છાનું માન રાખવું, જેથી સંબંધમાં વધારે મધુરતા બની રહે છે.
નિષ્કર્ષ :- જે લોકો તેમના જીવનસાથીને સારી રીતે સમજે છે, તેનું સમ્માન કરે છે, તેની ઈજ્જત કરે છે અને તેમના સ્વભાવને, તેમના કાર્યોને વિચારીને સમર્થન આપે છે અને સંબંધોમાં રોકાણ કરવા તૈયાર હોય છે. એવા યુગલો પોતાના પ્રેમને જાળવી રાખવામાં સફળ થાય છે અને જેમનો પ્રેમ યથાવત હોય તેમના જીવનમાં રોમાન્સ ઘટતો નથી.
એમનું જા-તીય જીવન પણ હંમેશા નવયુવાન રહે છે. સ્ત્રીઓ હંમેશા વધારે મહત્વ ઇચ્છતી હોય છે અને મહિલાઓ હંમેશા ઈચ્છતી હોય છે કે તેમનો જીવનસાથી હંમેશા તેમને સમજે અને તેનું ખુબ જ ધ્યાન રાખે. જો આવું કરવામાં આવે તો પોતાની પત્ની અથવા પ્રેમિકા ના પ્રેમનો ધોધ હંમેશા તેના જીવનસાથી પર પડતો હોય છે.
એટલા માટે જો તમે તમારા જીવનસાથી સાથેના શારીરિક સબંધના આનંદમાં વધારો કરવા માંગતા હોય, તો ભાવનાત્મક રીતે પ્રતિભાવ આપવાનો પ્રયત્ન કરવો. આ રીત ખાસ કરીને મહિલાઓ માટે અસરકારક છે. તમારા જીવનસાથીની વાતનું માન રાખવું અને તેમને સાચવવું તેતેમને મૂલ્યવાન અને વિશેષ ફિલ કરાવે છે.