લાઈફસ્ટાઈલ

લગ્નજીવનમાં ખુશી બનાવી રાખવા માટે જરૂર કરો આ ઉપાય, ઘરનો કંકાશ થઇ જશે દુર..

Advertisement

કહેવાય છે કે, પાસે રહેલા બે વાસણો પણ એકબીજા સાથે અથડાતા રહેતા હોય છે. તો સાથે રહેતાં મનુષ્યો એકબીજા સાથે તકરાર કરે તે સામાન્ય વાત છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ પરિવાર ની અંદર સાથે રહેતાં હોય છે ત્યારે તે વ્યક્તિઓને અંદરોઅંદર કોઈને કોઈ બાબત ઉપર તકરાર થતો હોય છે.

પરંતુ જ્યોતિષશાસ્ત્ર ની અંદર દામ્પત્યજીવન ની અંદર રહેલા ગ્રહ કલેશને દૂર કરવા માટેના અનેક એવા ઉપાયો બતાવ્યા છે. જે તમારા દાંપત્ય જીવનને કાયમી માટે રાખી શકે છે સુખી તો ચાલો જાણીએ આવા અમુક ઉપાય. જો ઘરના મુખ્ય દરવાજાની પાછળ સ્વસ્તિક લગાવવામાં આવે

Advertisement

અથવા તો ગણેશજી ની છબી લગાવવામાં આવે તો તેના કારણે ઘરની અંદર રહેલા ગ્રુહ ક્લેશ દૂર થાય છે. ઘરમાં શક્ય હોય ત્યાં સુધી ઈશાન ખૂણાને સાફ રાખવો જોઈએ. અને ઘરની અંદર તુલસીનો છોડ લગાવવો જોઈએ તથા તુલસીના છોડમાં સવાર-સાંજ દીપક પ્રગટાવવો જોઈએ. આમ કરવાથી તમારા ઘરમાં પણ સુખ-શાંતિનો વાસ થાય છે.

ઘરમાં ક્યારેય અતિથિ રૂમ અને રસોઈઘર એકબીજાથી જોડાયેલાં હોવા ન જોઇએ. આમ થવાથી પતિ પત્ની વચ્ચેની સમજણમાં અભાવ થાય છે. દક્ષિણ દિશા તરફ મુખ ધરાવતા મકાનનો સ્વામી જો પોતાના હાથની અંદર ચાંદીનું કડું પહેરે તો, તેના કારણે તેના ઘરની અંદર કાયમી માટે સુખ-શાંતિનો વાસ થાય છે.

Advertisement

જો સંતાનો સાથે કોઈ પણ પ્રકારનો કલેશ હોય અથવા તો તકરાર થતી હોય તો ઘરના સ્વામીએ હંમેશાં રવિવારે ઘરથી બહાર નીકળતી વખતે હંમેશાં ને માટે ગોળનું સેવન કરવું જોઈએ. આમ કરવાથી માતા-પિતા અને સંતાન વચ્ચેના પ્રેમમાં વધારો થાય છે.

જો ઘરની સ્ત્રી શુકલ પક્ષના કોઈ પણ પહેલા ગુરુવારના દિવસે કેળાંની પૂજા કરી, અને તેને ગોળ ચઢાવશે તો તેના કારણે તેના ઘરની અંદર રહેલા દરેક પ્રકારના કલેશ અને તકરાર દૂર થઈ જશે. જો ઘરમાં વારંવાર તકરાર થયા કરતી હોય તો,

Advertisement

કોઈપણ વડલાના ઝાડ નીચે 43 દિવસ સુધી દૂધ અને જળનો અભિષેક કરવામાં આવે તો, ઘરની અંદર કાયમી માટે શાંતિનો વાસ થાય છે અને દરેક પ્રકારના કલેશ દૂર થઈ જાય છે. આમ જો તમારા ઘરમાં પણ કાયમી માટે તમે સુખ શાંતિ અને સમૃદ્ધિ બનાવી રાખવા માંગતા હોય તો આ ઉપાયને અવશ્ય અપનાવો.

Advertisement
Advertisement
Share
Admin

Leave a Comment

Recent Posts

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે અક્ષરા, કહાની માં આવશે નવો ટ્વીસ્ટ…

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

6 months ago

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ના ચાલી રહેલા કોર્ટરૂમ ડ્રામા માં પાખી જીતશે, ભવાની કરશે દગો!

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

6 months ago

અનુપમાને પામવાની ઈચ્છામાં વનરાજ અણસમજુતાની હદ વટાવી જશે! અનુજને તેની ભૂલનો અહેસાસ થશે

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

6 months ago

વડોદરામાં આવેલા છે આ ખાસ સ્થળો જે છે અત્યંત સુંદર અને સહેલાણીઓ માટે આકર્ષણનું  કેન્દ્ર.. જુઓ ખાસ તસ્વીરો…

  ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…

6 months ago

અભિમન્યુને છોડીને અક્ષરા અભિનવ સાથે થશે રોમેન્ટિક, વાર્તામાં આવશે નવો વળાંક

ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…

6 months ago

નવરાત્રિના 1 મહિના પછી બનશે ગુરુ ચાંડાલ યોગ, આ રાશિના જાતકોને પડી શકે છે સમસ્યાઓ, બગડી શકે છે બેંક બેલેન્સ

ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…

6 months ago