સહિયર

શું કુંવારા છોકરાઓ પરણેલી મહિલાઓ તરફ વધારે થાય છે આકર્ષિત, જાણો એનું કારણ..

Advertisement

આજકાલ ના છોકરાઓ કુંવારી છોકરીઓ કરતા પરણેલી સ્ત્રી પ્રત્યે વધુ આકર્ષિત થાય છે અને પોતાથી વધુ ઉંમરની મહિલાઓની સાથે વધુ સમય વિતાવવા માંગે છે. શારી-રિક સંબંધ સિવાયની ઘણી એવી વાતો હોય છે કે પુરુષો તો આરામથી દરેક સાથે શેર કરી લેતા હોય છે, જ્યારે મહિલાઓ શરમને કારણે કોઈને કહી શકતી નથી.

જો કે એવું ઘણીવાર જોવામાં આવે છે કે કોઈ વિવાહિત મહિલા કુંવારા છોકરાના ચક્કરમાં પડી જાય છે જો કે તે ભારતીય સમાજ માટે સારી બાબત નથી, જ્યારે કોઈ છોકરાઓ યુવાન  થઇ જાય છે ત્યારે તે ઘણી સુંદર છોકરીઓ તરફ આકર્ષિત થાય છે, પરંતુ શુ તમે જાણો છો કે જ્યારે છોકરાઓ યુવાન અવસ્થામાં હોય ત્યારે તે તેની હોટ્નેશના કારણે તેમના કરતા મોટી ઉમરની મહિલાઓ અથવા ભાભીઓને વધારે પસંદ કરે છે

Advertisement

સામાન્ય રીતે છોકરીઓમાં લગ્ન પછી ઘણા બધા શારી-રીક બદલાવ જોવા મળે છે. મહિલાઓ લગ્ન પછી પહેલા કરતા વધારે સુંદર દેખાવા લાગે છે. એવું કહેવામાં આવે છે કે લગ્ન પછી છોકરીઓના ચહેરા પર ઘણો ગ્લો આવી જાય છે. એટલા માટે જ મોટાભાગના છોકરાઓને આંટીઓ અને ભાભીઓ વધારે પસંદ આવતી હોય છે.

એક સંશોધન અનુસાર છોકરાઓને એની ઉંમર કરતા મોટી ઉંમરની પરણેલી મહિલાઓ વધારે પસંદ આવે છે. તેમની સાથે ડેટ કરવા માંગે છે. આજકાલના છોકરાઓ કુવારી છોકરીઓ કરતા વધારે ભાભીઓ પ્રત્યે વધારે આકર્ષિત થાય છે અને તેમની કરતાં મોટી ઉંમરની સ્ત્રીઓ સાથે વધુ સમય પસાર કરવા માંગે છે. અમે તમને જણાવી દઈએ કે એવા જ કારણો વિશે કે શા માટે છોકરાઓને છોકરીઓ કરતા વધુ ઉમરની સ્ત્રીઓ પસંદ આવે છે.

Advertisement

પુરુષ એક જવાબદાર મહિલા :- લગ્ન કે પ્રેમની બાબતમાં છોકરાઓ એવું ઇચ્છતા હોય છે કે જવાબદાર મહિલાઓ એને સારી રીતે સમજી શકે અને એના પરિવારને સારી રીતે સંભાળી શકે છે. છોકરીઓ આવી બાબતમાં વધારે જવાબદાર હોતી નથી. આવામા મોટી ઉમરની મહિલા વધારે જવાબદાર હોય છે અને આજ કારણ છે કે તે છોકરાઓને છોકરીઓ કરતા મોટી ઉમરની મહિલાઓ વધારે પસંદ આવે છે.

શારી-રીક સબંધ :- શારીરિક સબંધ એ બંને વચ્ચે ખુબ જ મહત્વ ધરાવે છે. ઘણા છોકરાઓને એ વાતનો ડર હોય છે કે જો કોઈ કુંવારી છોકરી સાથે શારી-રીક સબંધ બનાવવામાં આવે તો ક્યારેક સમસ્યા ઉભી થાય છે, પરંતુ પરણીત મહિલાઓમા આવી કોઇપણ પ્રકારની સમસ્યા રહેતી નથી.

Advertisement

કોઈ પણ છોકરો પરણીત મહિલાઓ સાથે સં@ભોગ માટે કોઈપણ જાતનો ડર કે મુશ્કેલી મહેસુસ કરતા નથી, કારણ કે પરિણીત મહિલાઓ આવી પરીસ્થિતિમાથી પસાર થઈ ચુકી હોય છે. જો કોઈ મુશ્કેલી આવે તો તેનો ઉકેલ કરવા માટેના ઉપાયો પણ તેમની પાસે હોય છે પરંતુ એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે કે સં@ભોગ કરવા માટે બંન્નેની સંમતિ હોવી જોઇએ.

પરણીત મહિલાઓમા હોય છે આત્મવિશ્વાસ :- મહિલાઓ અને છોકરીઓમા આત્મવિશ્વાસ અલગ અલગ જોવા મળે છે. આત્મવિશ્વાસ હોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આજકાલ છોકરીઓ આત્મવિશ્વાસ અને હિંમતને કારણે એની સફળતા પ્રાપ્ત કરી રહી છે અને છોકરાઓ સફળ મહિલાઓના સાથને જ પસંદ કરે છે.

Advertisement

આવો આત્મવિશ્વાસ પરિણીત મહિલાઓમાં વધારે જોવા મળે છે. પરિણીત મહિલાઓમાં આ આત્મવિશ્વાસ છોકરાઓ દ્વારા વધારે પસંદ કરવામાં આવે છે. સફળ સ્ત્રી બધા માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. પરણીત મહિલાઓમા કુંવારી છોકરીઓ કરતા વધારે આત્મવિશ્વાસ હોય છે અને તેમનો આવો આત્મવિશ્વાસ જ છોકરાઓને તેમની તરફ આકર્ષવા માટે મજબુર કરે છે.

ભાવુક હોય છે પરિણીત મહિલાઓ :- જો ભાભીઓ કે પરિણીત મહિલાઓની વાત કરવામાં આવે તો તે કુંવારી છોકરીઓ કરતા વધારે ભાવુક હોય છે અને તે પુરુષોની સ્થિતિને સારી રીતે સમજી શકે છે. તેમનામા આત્મવિશ્વાસની પણ ખોટ હોય છે જેથી ભાભીઓ કે પરિણીત મહિલાઓ છોકરાઓને વધારે પસંદ આવે છે.

Advertisement

આ ઉપરાંત મહિલાઓ માં લગ્ન પછી એના શરીરમા ઘણા બધા શારી-રીક બદલાવ જોવા મળે છે, જેના કારણે તેમની ત્વચા પણ ખુબ જ ગ્લો કરે છે. તેમજ લગ્ન પછી એક કુવારી છોકરી કરતા તે ખુબ જ વધારે સુંદર દેખાવા લાગે છે, જે કોઈ પણ છોકરાને પોતાની તરફ આકર્ષિત કરે છે.

Advertisement
Advertisement
Share
Admin

Leave a Comment

Recent Posts

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે અક્ષરા, કહાની માં આવશે નવો ટ્વીસ્ટ…

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

6 months ago

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ના ચાલી રહેલા કોર્ટરૂમ ડ્રામા માં પાખી જીતશે, ભવાની કરશે દગો!

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

6 months ago

અનુપમાને પામવાની ઈચ્છામાં વનરાજ અણસમજુતાની હદ વટાવી જશે! અનુજને તેની ભૂલનો અહેસાસ થશે

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

6 months ago

વડોદરામાં આવેલા છે આ ખાસ સ્થળો જે છે અત્યંત સુંદર અને સહેલાણીઓ માટે આકર્ષણનું  કેન્દ્ર.. જુઓ ખાસ તસ્વીરો…

  ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…

6 months ago

અભિમન્યુને છોડીને અક્ષરા અભિનવ સાથે થશે રોમેન્ટિક, વાર્તામાં આવશે નવો વળાંક

ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…

6 months ago

નવરાત્રિના 1 મહિના પછી બનશે ગુરુ ચાંડાલ યોગ, આ રાશિના જાતકોને પડી શકે છે સમસ્યાઓ, બગડી શકે છે બેંક બેલેન્સ

ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…

6 months ago