‘કુંડળી ભાગ્ય’ સિરિયલ લોકોનો પ્રિય શો છે. આ શોની મુખ્ય અભિનેત્રી શ્રદ્ધા આર્યા દરેકની ફેન બની ચુકી છે. તે પ્રીતા નું પાત્ર ભજવી રહી છે. તેની અને કરણ એટલે કે ધીરજ ધૂપર ની રોમેન્ટિક કેમિસ્ટ્રી લોકોને ખૂબ પસંદ આવી રહી છે.
એક્ટ્રેસ અંજુમ ફકીહ ઉર્ફે સૃષ્ટિ ની વાત કંઈક અલગ છે. કુંડળી ભાગ્યની અભિનેત્રી અંજુમ ફકીહ, જેણે કૃતિની ભૂમિકા નિભાવી છે, અત્યારે જે પ્રીતાની બહેન સૃષ્ટિની ભૂમિકા ભજવી રહી છે.
ઝી ટીવીનો લોકપ્રિય શો કુંડળી ભાગ્ય અભિનીત શ્રદ્ધા આર્ય અને ધીરજ ધૂપર તેમનાં તાજેતરનાં મોટા ટ્વીસ્ટ થી તમામ નું ધ્યાન ખેંચી રહ્યો છે. આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વી અને કૃતિકાના લગ્નની વચ્ચે ઘણું બધું ચાલી રહ્યું છે જે હાલમાં શો માં બતાવાઈ રહ્યું છે.
ઝી ટીવીનો આ શો કુંડળી ભાગ્યને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ દિવસોમાં શો માં ઘણાં નાટક જોવા મળી રહ્યા છે. આ લોક પ્રિય શો કુંડળી ભાગ્ય અભિનીત શ્રદ્ધા આર્ય અને ધીરજ ધૂપર તેમનાં તાજેતરનાં મોટા ટ્વીસ્ટ થી તમામ નું ધ્યાન ખેંચી રહ્યો છે.
કુંડળી ભાગ્યના લગ્નની સિક્વન્સ ઘણા બધા ડ્રામા થી ભરેલી છે અને મનોરંજન પણ ભરપૂર માત્રા માં છે. કુંડળી ભાગ્ય ના દર્શકો હવે શ્રીસ્તી અને સમીરના મોસ્ટ અવેટેડ લગ્નની રાહ જોઈ રહ્યા છે.
આ શો માં અંજુમ ફકીહ અને અભિષેક કપુર શ્રીતિ અને સમીર ની ભૂમિકા ભજવશે. ચાહકોએ તેમની ઓન-સ્ક્રીન જોડી પસંદ કરી છે અને તેઓ હવે શોના આ કપલના લગન ની ઉત્સુકતા થી રાહ જોઈ રહ્યા છે.
અંજુમને શ્રીસ્તિ અને સમીર ના લગ્ન વિશે પૂછવામાં આવ્યું હતું, જેમાં તેણે કહ્યું હતું કે, ” તે થોડા સમયથી ચર્ચા માં છે. જો કે, પ્રોડ્યુસર ચાલુ ટ્રેક પર લૂપ બંધ કરવા માગે છે જે ચાલે છે. હું મારા ચાહકોને વિનંતી કરવા માંગું છું કે કુંડળી ભાગ્ય ને જોતા રહેવું અને થોડી ધીરજ રાખવી જોઈએ, કારણ કે ઘણું સારું મનોરંજન જલ્દી આવી રહ્યું છે. ‘