આધ્યાત્મિક

જીવનમાં મળે આ સંકેત, તો બદલી શકે છે કિસ્મત, ઘરમાં સુખ શાંતિમાં થાય છે વધારો

Advertisement

જીવનમાં આપણને ઘણા એવા સંકેતો મળે છે. પરંતુ દરેક સંકેતોને આપણે ઓળખી નથી શકતા. દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ ઉતાર ચડાવ આવ્યા કરે છે. પરંતુ હંમેશા માટે સુખ અને હંમેશા માટે દુખ ટકતું નથી. ક્યારેક ને કયારેક તો જીવનમાં ખુશીઓ મળી જ રહે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘણા એવા સંકેતો છે જે જીવનમાં જોવા મળે તો ઘરમાં સુખ શાંતિ આવી શકે છે. આજની આ પોસ્ટ માં અમે તમને ૧૦ એવા સંકેત જણાવવા જઈ રહ્યા છીએ જે કિસ્મત માટે જીવનમાં મળતા રહે છે, જો તમે આ સંકેતો ને નજર અંદાજ કરો છો તો તમે તમારા જીવનમાં મળવાના સારા મોકા ને પણ ગુમાવી શકો છો, તો ચાલો જાણી લઈએ એ ૧૦ સંકેતો વિશે, જે તમારા જીવનમાં કિસ્મત બદલવા માટે મળે છે.

Advertisement

જો તમારા ઘર દ્વાર પર આવીને ગાય અથવા કોઈ મોર બોલવા લાગે તો નિશ્ચિત રૂપથી તે ઘરની સુખ શાંતિ માં વૃદ્ધિ કરે છે. સવારે ઉઠીને જો તમે તમારા ચહેરા ને અરીસા માં જોવો છો અને તમારા ચહેરા પર ચમક જોવા મળે તો સમજી જવું કે તમારી જિંદગી બદલવાની છે, તમે જે પણ કરવાના છો એમાં તમને સફળતા મળવાની છે.

બિલાડી અને કાળી કીડી :- જો કોઈ બિલાડી તમારા ઘરે આવીને એમના બચ્ચા ને જન્મ આપે છે તો આ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. જો તમારા ઘરની દીવાલ પર કાળી કીડી ઝુંડ માં ચાલતી હોય એવી જોવા મળે તો સમજી જવું કે આ તમારા ઘર માટે શુભ સંકેત છે. જો ઘરમાં કાળી કીડી એક લાઈન માં ચાલતી જોવા મળે તો એનાથી પણ સુખ શાંતિ અને ઐશ્વર્ય માં વધારો થાય છે. જો તમારા ઘરમાં કબુતર આવીને રહેવા લાગે તો આ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે.

Advertisement

જો કોઈ વાંદરો કેરી ખાઈને એની ગોઠ્લી તમારા ઘર માં નાખે તો એવું કહેવામાં આવે છે કે આ એક શુભ સંકેત ગણાય છે. જો તમારા ઘરની છત પર નીલકંઠ આવીને બેસી જાય તો આ પણ એક શુભ સંકેત ગણાય છે. જો તમને સપના માં તળાવ દેખાય છે અથવા કોઈ જગ્યા પર જુનો ખજાનો જોવા મળે છે, એ તમારા જીવન માં બદલાવ નું પ્રતિક છે. જો આંખ ફરકતી હોય તો આ પણ એક શુભ સંકેત છે, પરંતુ જો તમે છોકરો છો અને જમણી આંખ ફરકતી હોય તો શુભ અને જો તમે છોકરી છો અને તમારી ડાબી આંખ ફરકતી હોય તો તે શુભ ગણાય છે.

Advertisement
Advertisement
Share
Admin

Leave a Comment

Recent Posts

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે અક્ષરા, કહાની માં આવશે નવો ટ્વીસ્ટ…

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

6 months ago

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ના ચાલી રહેલા કોર્ટરૂમ ડ્રામા માં પાખી જીતશે, ભવાની કરશે દગો!

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

6 months ago

અનુપમાને પામવાની ઈચ્છામાં વનરાજ અણસમજુતાની હદ વટાવી જશે! અનુજને તેની ભૂલનો અહેસાસ થશે

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

6 months ago

વડોદરામાં આવેલા છે આ ખાસ સ્થળો જે છે અત્યંત સુંદર અને સહેલાણીઓ માટે આકર્ષણનું  કેન્દ્ર.. જુઓ ખાસ તસ્વીરો…

  ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…

6 months ago

અભિમન્યુને છોડીને અક્ષરા અભિનવ સાથે થશે રોમેન્ટિક, વાર્તામાં આવશે નવો વળાંક

ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…

6 months ago

નવરાત્રિના 1 મહિના પછી બનશે ગુરુ ચાંડાલ યોગ, આ રાશિના જાતકોને પડી શકે છે સમસ્યાઓ, બગડી શકે છે બેંક બેલેન્સ

ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…

6 months ago