જ્યોતિષ

કબુતર બનાવે ઘરમાં માળો, તો મળે છે આ સંકેત, જાણો એની પાછળનું રહસ્ય..

Advertisement

કબુતર ઘણી વાર ઘરો માં માળો બનાવી અને રહેતા હોય છે. ઘણા લોકોને કબૂતરને દાણા નાખવાનું પસંદ હોય છે.  આપણા જીવન માં ઘણી એવી વસ્તુઓ છે, જેની અસર આપણા જીવનમાં પડતી હોય છે.

ધન મેળવવા માટે દરેક વ્યક્તિ ઘણી મહેનત કરતા હોય પણ દરેક દિવસ મેહનત કર્યા પછી પણ ધાર્યું ફળ નથી મળતું. જ્યારે આપણા કોઈ વ્યક્તિનું ભાગ્ય બદલાશે ત્યારે કોઈને જાણ હોતી નથી. કારણ કે નસીબ ક્યારે કોને સાથે આપશે તેના વિશે કંઇ પણ કહી ન શકાય, જો સમૃદ્ધ વ્યક્તિ પોતાનું નસીબ બદલીને ગરીબ બની શકે તો એવી રીતે ગરીબ પણ સમૃદ્ધ બની શકે છે.

Advertisement

ઘણી વાર આપણને અમુક એવા સંકેતો મળે છે કે જેના પરથી જાણી શકાય છે કે આવનાર સમયમાં કંઈક સારું મળી શકે છે, આજે ઘરમાં કશુંક બનવાનું છે. આજે અમે તમને એવા એક સંકેત વિશે જણાવીશું જે એમાના સંકેતો પૈકીનો એક સંકેત છે. જેમાં જો કબુતર ઘરમાં માળો બનાવે તો બની શકે છે શુભ. તો ચાલો જાણી લઈએ એના વિશે..

ઘરમાં કબૂતર માળો બનાવે તો તેનો થાય છે આ અર્થ :- કબૂતર એક એવું પક્ષી છે, જે માનવીની જેમ જ હજારો વર્ષ પહેલા દુનિયામાં રહેતા હતા. કબૂતરને દાણા નાખવાથી પુણ્ય મળે છે અને કબુતરોને દાણા ખવડાવવા લોકોને ખુબ જ ગમે છે. આપણામાંથી ઘણા લોકોના ઘરોમાં કબૂતરોએ તેમના માળા બનાવ્યાં હશે.

Advertisement

જોકે ઘણા લોકો આ તરફ ધ્યાન આપતા નથી, પરંતુ ઘણાં લોકો માને છે કે તે ઘરમાં કબૂતરો માળો બનાવે તો અશુભ છે. પરંતુ ઘરમાં કબૂતરનો માળો બનાવવામાં આવે છે, તે તમારા માટે અને તમારા ઘર માટે ખુબ જ શુભ માનવામાં આવે છે. જો કબૂતરોએ ઘરમાં એનું ઘર બનાવ્યું હોય તો તેનો અર્થ એ થાય કે તમને શક્ય તેટલી જલ્દી જ તમારા કામમાં સફળતા મળશે.

આ ઉપરાંત તમરા ઘરમાં સુખ અને શાંતિ લઈને આવે છે. કબૂતરનો માળો પૈસાની બધી જ તંગી દૂર કરે છે. તો એવામાં આજે અમે તમને એક એવા ધાર્મિક ઉપાય જણાવીશું જે તમને માલામાલ બનાવી દેશે. ઘરમાં પૈસાની તંગીને દૂર કરવાની સાથે સાથે ઘરના વાતાવરણમાં શાંતિ બનાવી રાખવા માટે પણ મદદરૂપ થાય છે.

Advertisement

જ્યોતિષશાસ્ત્રના આધારે માનવામાં આવે છે કે જો તમે કબૂતરના પીંછાને સફેદ કપડામાં બાંધીને તેના પર લાલ રંગનો દોરો બાંધી દેવો અને પછી તમારે તેને તમારા પૈસાની તિજોરીમાં મૂકી દેવો જેનાથી અમુક જ દિવસોમાં તમારી દરેક મનોકામના પૂર્ણ થઇ જશે અને માતા લક્ષ્મીની કૃપાથી તમને મોટી સફળતા મળશે.

ઘણા લોકો કબૂતરનો માળો ઘરમાં હોવો શુભ માને છે, આ દરેકનો શ્રદ્ધાનો વિષય માનવામાં આવે છે. આપણે કબૂતરને દાણા નાખીએ છીએ અને એવું પણ માનવામાં આવે છે કે કબૂતરને દાણા નાખવા એ પુણ્યુનું કામ છે, કબૂતર શાંતિનું પ્રતીક પણ છે.

Advertisement

ક્યારેક કોઈ અપવાદ રૂપે ઘરમાં કબૂતર માળો બનાવે તો પછી સંજોગો વસાત કોઈની સાથે કંઈક અશુભ બની જાય તો એ ઘરના લોકો ઘરમાં કબૂતરનો માળો હોવો અશુભ માની લે છે. પરંતુ લગભગ લોકો કબુતરના માળાને શુભ જ માને છે. તો તમારા ઘરમાં જો કબૂતરનો માળો હોય તો એ તમારા આવનાર સમય માટે ખુબ જ શુભ સંકેત માનવામાં આવે છે.

Advertisement
Advertisement
Share
Admin

Leave a Comment

Recent Posts

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે અક્ષરા, કહાની માં આવશે નવો ટ્વીસ્ટ…

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

2 months ago

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ના ચાલી રહેલા કોર્ટરૂમ ડ્રામા માં પાખી જીતશે, ભવાની કરશે દગો!

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

2 months ago

અનુપમાને પામવાની ઈચ્છામાં વનરાજ અણસમજુતાની હદ વટાવી જશે! અનુજને તેની ભૂલનો અહેસાસ થશે

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

2 months ago

વડોદરામાં આવેલા છે આ ખાસ સ્થળો જે છે અત્યંત સુંદર અને સહેલાણીઓ માટે આકર્ષણનું  કેન્દ્ર.. જુઓ ખાસ તસ્વીરો…

  ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…

2 months ago

અભિમન્યુને છોડીને અક્ષરા અભિનવ સાથે થશે રોમેન્ટિક, વાર્તામાં આવશે નવો વળાંક

ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…

2 months ago

નવરાત્રિના 1 મહિના પછી બનશે ગુરુ ચાંડાલ યોગ, આ રાશિના જાતકોને પડી શકે છે સમસ્યાઓ, બગડી શકે છે બેંક બેલેન્સ

ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…

2 months ago