મનોરંજન

ફરી એકવાર તારક મહેતા સીરીયલમાં જોવા મળશે શૈલેષ લોઢા ? તેમના મિત્ર જેઠાલાલે કર્યો ખુલાસો

Advertisement

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ છેલ્લા 14 વર્ષથી લોકો ને મનોરંજન પૂરું પાડી રહી છે અને આ શો ના દરેક કિરદાર લોકોને ખુબ જ ગમે છે અને આજે તેમના ઉપર એક અલગ જ છાપ મૂકી છે. તે પોતાની રીયલ જિંદગીમાં પણ કિરદાર ના નામથી વધુ ઓળખાય છે. થોડા સમય પહેલાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ માંથી શૈલેષ લોઢા ચાલી ગયા હતા. પરંતુ હવે તે ફરી એકવાર આ શોમાં નજર આવી રહ્યા છે. આ વાતનો ખુલાસો તેમના મિત્ર જેઠાલાલ એ કર્યો છે.

દિલીપ જોશી મીડિયા સાથે વાતચીત કરતાં જણાવે છે કોઈપણ વ્યક્તિ શો છોડીને ચાલી જાય ત્યારે ખૂબ જ દુઃખ થાય છે. દિલીપ જોષી જણાવે છે કે તારક ભાઈ જોડે તમને છેલ્લા 14 વર્ષથી કામ કર્યું છે જેના કારણે તેમના આત્મીયતાના સંબંધ થઈ ગયા છે. ત્યારબાદ જેઠાલાલ જણાવે છે કે તારક મહેતા ફરી એકવાર સીરીયલ માં આવી શકે છે. આ વાત સાંભળીને ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Advertisement

જણાવી દઈએ કે થોડા સમય પહેલા એવું જાણવા મળ્યું હતું કે આગામી થોડા સમયમાં દયાબેન જોવા મળશે પરંતુ દયાબેન ની વાપસી જોવા મળી ન હતી. ત્યારબાદ મીડિયામાં જોવા મળ્યું હતું કે આગામી સમયમાં દયાબેન નુ પાત્ર રાખી ભજવશે. ત્યારબાદ સમગ્ર વાતનો ખુલાસો રાખીએ મીડિયા સમક્ષ કરતાં જણાવ્યું હતું કે આ સમગ્ર વાત ખોટી છે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ તરફથી મને કોઈ પણ ઓફર આપવામાં આવી નથી.

જો આગામી સમયમાં તારક મહેતા સિરિયલમાં જોવા નહીં મળે તો તે શેમારુ ચેનલ માં આવતા નવા ભાગ વાહ ભાઈ વાહ માં જોવા મળી શકે છે.

Advertisement
Advertisement
Share
શિતલ

Leave a Comment

Recent Posts

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે અક્ષરા, કહાની માં આવશે નવો ટ્વીસ્ટ…

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

6 months ago

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ના ચાલી રહેલા કોર્ટરૂમ ડ્રામા માં પાખી જીતશે, ભવાની કરશે દગો!

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

6 months ago

અનુપમાને પામવાની ઈચ્છામાં વનરાજ અણસમજુતાની હદ વટાવી જશે! અનુજને તેની ભૂલનો અહેસાસ થશે

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

6 months ago

વડોદરામાં આવેલા છે આ ખાસ સ્થળો જે છે અત્યંત સુંદર અને સહેલાણીઓ માટે આકર્ષણનું  કેન્દ્ર.. જુઓ ખાસ તસ્વીરો…

  ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…

6 months ago

અભિમન્યુને છોડીને અક્ષરા અભિનવ સાથે થશે રોમેન્ટિક, વાર્તામાં આવશે નવો વળાંક

ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…

6 months ago

નવરાત્રિના 1 મહિના પછી બનશે ગુરુ ચાંડાલ યોગ, આ રાશિના જાતકોને પડી શકે છે સમસ્યાઓ, બગડી શકે છે બેંક બેલેન્સ

ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…

6 months ago