તાજેતાજુ

કિશન ભરવાડ ની હત્યા બાદ 4થો કિસ્સો સામે આવ્યો, શ્રી કૃષ્ણ ભગવાનનું સ્ટેટ્સ મુકવા બદલ મુસ્લિમ યુવકે આપી જાનથી મારી નાખવાની ધમકી..

Advertisement

આજકાલ ધર્મના નામ પર થતી હિંસાઓનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે. છેલ્લા 1 અઠવાડિયાથી ગુજરાતમાં બનેલી કિશન ભરવાડ હત્યા કેસ તેમજ રાધનપુર વિધર્મી યુવકે ચૌધરી સમાજની યુવતી પર કરેલા હુમલાની ઘટના બાદ હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ આ કેસને જલ્દી જલ્દી ઉકેલવા માટે રાત દિવસ એક કરી રહ્યા છે.

હજુ આ બનાવ શાંત નથી પડ્યો નથી પડ્યો ત્યાં ફરી પાછો ધાર્મિક લાગણીઓ પર ખિલવાડ કરતો નવો કેસ સામે આવ્યો છે. આ બનાવ સામે આવ્યા બાદ હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે કોઇપણ ધર્મની લાગણીને દુભાવવી એ બંધારણીય ગુનો છે.

Advertisement

હવે આણંદના પેટલાદમાં એક યુવકને જાન થી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી મુસ્લિમ યુવકે આપી છે. પેટલાદમાં રેહતો ઇલેશ પરમાર નામનો હિન્દુ યુવકે પોતાના વોટ્સએપ સ્ટેટ્સમાં શ્રી કૃષ્ણ ભગવાનનું સ્ટેટ્સ રાખ્યું હતું.

આ સ્ટેટ્સ જોઈને હિન્દુ યુવકને વિધર્મી યુવકે જાનથી મારી નાખવાની ધમકી આપતા જ મામલો ગરમાયો છે. આ ધમકી તેને મેસેજ થકી આપી હતી અને ત્યારબાદ ધમકી આપતો ઓડિયો પણ વાયરલ કર્યો હતો. ગુજરાતમાં હાલ આ પ્રકારનો આ 4થો કેસ જોવામાં આવ્યો છે.

Advertisement

આ ધમકી મળતા જ ઈલેશ પરમારે તરત જ પોલીસ મથકે જઈને વિધર્મી યુવકની ખિલાફ ફરિયાદ લખાવી હતી. પોલીસને ધમકી બાબતના સબુત મળતા જ આરોપીને પકડવા માટે કવાયત હાથધરી છે. ભારત એક સ્વતંત્ર દેશ છે જ્યાં કોઇપણ ધર્મ પાળવાની તેમજ તેનો પ્રચાર કરવાનો પૂરે પૂરો હક છે.

Advertisement
Advertisement
Share
શિતલ

Leave a Comment

Recent Posts

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે અક્ષરા, કહાની માં આવશે નવો ટ્વીસ્ટ…

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

6 months ago

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ના ચાલી રહેલા કોર્ટરૂમ ડ્રામા માં પાખી જીતશે, ભવાની કરશે દગો!

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

6 months ago

અનુપમાને પામવાની ઈચ્છામાં વનરાજ અણસમજુતાની હદ વટાવી જશે! અનુજને તેની ભૂલનો અહેસાસ થશે

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

6 months ago

વડોદરામાં આવેલા છે આ ખાસ સ્થળો જે છે અત્યંત સુંદર અને સહેલાણીઓ માટે આકર્ષણનું  કેન્દ્ર.. જુઓ ખાસ તસ્વીરો…

  ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…

6 months ago

અભિમન્યુને છોડીને અક્ષરા અભિનવ સાથે થશે રોમેન્ટિક, વાર્તામાં આવશે નવો વળાંક

ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…

6 months ago

નવરાત્રિના 1 મહિના પછી બનશે ગુરુ ચાંડાલ યોગ, આ રાશિના જાતકોને પડી શકે છે સમસ્યાઓ, બગડી શકે છે બેંક બેલેન્સ

ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…

6 months ago