સહિયર

સુહાગરાત પર દરેક છોકરીઓની એના પતિ પાસે હોય છે આ ઈચ્છા, જાણો વિસ્તારથી..

Advertisement

હિન્દુ ધર્મની અંદર લગ્નને એક પવિત્ર બંધન માનવામાં આવે છે. આ સંબંધ માત્ર પતિ-પત્ની વચ્ચેનો હોય છે પરંતુ તેના કારણે પરિવારની અંદર પણ એક પ્રેમની તથા એક લાગણી ની ભાવના ઉત્પન્ન થાય છે.  દરેક છોકરીઓ માટે લગ્ન એક મહત્વનું પગલું હોય છે. જે એના પિતાનું ઘર છોડીને એના પતિ સાથે નવી દુનિયાની શરૂઆત કરે છે

દરેક વ્યક્તિનું જીવન સાથી ભગવાન ઉપરથી નક્કી કરીને મોકલતો હોય છે. દરેક વ્યક્તિ લગ્નને સોનેરી સપનાની જેમ હકીકતમાં બદલાવાની ઈચ્છા ધરાવતા હોય છે. છોકરીઓ લગ્નના સપના પણ બાળપણથી જોતી હોય છે. તેના સાથે જ તે પોતાની પહેલી રાત માટે પણ ઘણી બાબતો વિષે વિચારે છે.

Advertisement

છોકરાઓ ઘણીવાર પોતાની ઈચ્છાઓ આગળ છોકરીઓની ઈચ્છાઓને અવગણી નાંખતા હોય છે પણ હકીકત તો એ છે કે, હીરો બનવા માટે તમારે તેની ઈચ્છાઓનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. આવો જાણીએ એવી 7 વાતો વિશે કે, જે છોકરીઓ પહેલી રાત્રે કરવા ઈચ્છતી હોય છે.

લગ્નના દિવસની આ રાત પતિ પત્ની માટે સૌથી ખાસ સમય હોય છે. આ રાતમાં બંને જીવનસાથી એકબીજાને સમજીને પ્રેમ જાહેર કરતા હોય છે. દરેક વ્યક્તિ ભલે તે યુવતી હોય કે યુવાન હોય તે આ રાતને લઇને ખૂબ જ ઉત્સુક હોય છે. જરૂરી નથી કે તે પહેલી રાત્ર માત્ર સંભોગ કરવાં માટે જ હોય છે.

Advertisement

આ રાતે પત્નીને પોતાની બાંહોમાં લઈને, પ્રેમથી વાતો કરવી જોઈએ. પત્નીને એવી લાગણી આપવી જોઈએ કે, તમે તેની સાથે હંમેશા રહેશો. ઘણીવાર લગ્ન તેમજ ભાગદોડને લીધે છોકરી સરખી રીતે ભોજન કરી શકતી નથી. સારું રહેશે કે, તમે તેની માટે કોઈ લાઈટ ફૂડ તૈયાર કરાવી આપો. જો તમારી વાઈફ મુડવાળી હોય તો મોડું ન કરશો.

છોકરીઓ એમની લગ્નની પહેલી રાતને યાદગાર બનાવવા માટે ઈચ્છતી હોય છે. આની માટે રોમેન્ટિક તસવીરથી વધુ સારું શું હોઈ શકે? તેને હગ કરીને સેલ્ફી લો. તમે તેના કેન્ડીડ ફોટોઝ પણ લઈ શકો છો. છોકરીઓ સોશિયલ મીડિયા પર તે દરેક સમય અપડેટ રહેવા ઈચ્છતી હોય છે. જો તમારી વાઈફ પણ એવી જ હોય, તો તેની સાથે સોશિયલ મીડિયા પર પિક્ચર્સ શેર કરો.

Advertisement

છોકરીઓ ગિફ્ટ માટે ખુબ એક્સાઈટેડ હોય છે. તેની સાથે વિડિંગ ગિફ્ટસ્ જોઈ શકો છો. સારું રહેશે કે, તમે તેની માટે કોઈ ખાસ ગિફ્ટ લઈને જાવ તેમજ તેને સરપ્રાઈઝ આપો. લગ્નમાં બધાં લોકોથી ઘેરાયેલા લોકોની ભીડ પછી પોતાની વાઈફ સાથે સૂકુનની કેટલીક ક્ષણો વીતાવવી ખુબ સર્પો પ્લાન છે.

સુહાગરાત પર પતિ-પત્ની વચ્ચે એક પ્રેમની તથા એક લાગણી ની ભાવના ઉત્પન્ન થાય છે. ત્યારે તમે પ્રાઈવેટ પાર્ટી કરી શકો છો. આની માટે કેન્ડલ લાઈટ પ્લાન કરી શકો છો. સૌથી જરૂરી બાબત તો એ છે કે, આટલી ભાગદોડની વચ્ચે પત્ની થાકી ગઈ હોય તો સારું રહેશે કે, તમે તેને થોડો આરામ કરવા દો. તમે તેને રિલેક્સિંગ મસાજ પણ આપી શકો છો.

Advertisement
Advertisement
Share
Admin

Leave a Comment

Recent Posts

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે અક્ષરા, કહાની માં આવશે નવો ટ્વીસ્ટ…

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

2 months ago

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ના ચાલી રહેલા કોર્ટરૂમ ડ્રામા માં પાખી જીતશે, ભવાની કરશે દગો!

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

2 months ago

અનુપમાને પામવાની ઈચ્છામાં વનરાજ અણસમજુતાની હદ વટાવી જશે! અનુજને તેની ભૂલનો અહેસાસ થશે

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

2 months ago

વડોદરામાં આવેલા છે આ ખાસ સ્થળો જે છે અત્યંત સુંદર અને સહેલાણીઓ માટે આકર્ષણનું  કેન્દ્ર.. જુઓ ખાસ તસ્વીરો…

  ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…

2 months ago

અભિમન્યુને છોડીને અક્ષરા અભિનવ સાથે થશે રોમેન્ટિક, વાર્તામાં આવશે નવો વળાંક

ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…

2 months ago

નવરાત્રિના 1 મહિના પછી બનશે ગુરુ ચાંડાલ યોગ, આ રાશિના જાતકોને પડી શકે છે સમસ્યાઓ, બગડી શકે છે બેંક બેલેન્સ

ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…

2 months ago