આજના સમયમાં એવું કોઈ પણ વ્યક્તિ નથી જેને પૈસાની જરૂરત નથી હોતી, દિવસ રાત વ્યક્તિ સારી સુખ સુવિધા માટે પૈસા કમાઈ છે અને મહેનત કરે છે. પરંતુ દરેક લોકોની એક જેવી કિસ્મત નથી હોતી. તો આજે અમે તમને એવા સરળ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે પણ માલામાલ થઇ શકો છો.
જ્યોતિષશાસ્ત્રમાં એવા ઘણા સરળ નુસ્ખાઓ બતાવવા મા આવ્યા છે કે જેના દ્વારા લોકો પોતાના જીવનની ઘણી મુશ્કેલીઓ દુર કરી શકે છે તથા તેનુ નિવારણ શોધી શકે છે. આપણે આજે આ શાસ્ત્ર મા દર્શાવેલા એક નુસ્ખા વિશે ચર્ચા કરીશુ. તો ચાલો જાણી લઈએ એ અસરકારક ફટકડીના ઉપાય..
ફટકડી નુ મહત્વ એ આપણા શાસ્ત્રો મા ખુબ જ અગત્ય નુ છે. ફટકડી ના ઉપયોગ થી તમારા ઘર મા ક્યારેય નહી સર્જાય ધનની ઊણપ. સામાન્ય રીતે તો ફટકડી નો ઉપયોગ ઘણી બધી વસ્તુઓમા કરવામાં આવે છે. પરંતુ, જો તેનો આ વિશેષ ઉપાય અજમાવવા માં આવે તો ઘર મા રહેલી નિર્ધનતા દુર થશે તથા ઘર મા સકારાત્મક વાતાવરણ નુ સર્જન થશે.
ફટકડીના સરળ ઉપાય :- જો તમને રાત્રે ખરાબ સપના આવે છે, જેનાથી તમે પરેશાન થઇ ચુક્યા હોય તો એના માટે તમે જે પથારી પર સુતા હોય એની નીચે કાળા કપડામાં ફટકડી બાંધીને રાખી મુકવી. એવું કરવાથી તમારી સપનાની સમસ્યા દુર થઇ જશે અને ઊંઘ પણ સારી આવશે.
શનિવારના પવિત્ર દિવસે એક લાલ કપડા મા ફટકડી નો એક ટૂકડો મૂકી આ કપડા ને બાંધી દો. ત્યારબાદ તમારા ઈષ્ટદેવ ને સ્મરણ કરી તમે સુરક્ષિત રહો તથા તમારુ કલ્યાણ થાય તેવી ભગવાન ને પ્રાથના કરો. ત્યારબાદ આ પોટલી ને તમારા ઘર ના મુખ્ય દરવાજા ની પાસે એવી રીતે ગોઠવો કે કોઈપણ માણસ ની દ્રષ્ટી તેના પર ના પડે.
શનિવારના દિવસે આ ઉપાય અજમાવતા જ તમે અનુભવી શકશો કે ફક્ત ટુંકા સમયગાળા મા જ તમારુ જીવન ખુશીઓ ભરાઈ જશે. તમારા ઘરનું વાતાવરણ સકારાત્મકતા થી ભરાયેલું રહેશે. તથા તમારા પર ગમે તેવી વિકટ પરીસ્થિતી કેમ ના હોય તેનો તેનો ઉકેલ આવી જશે. આ ઉપરાંત તમે આર્થિક રીતે સધ્ધર બનશો.
આ ઉપાય તમારા જીવન ની તમામ સમસ્યાઓ ને દુર કરી દેશે તેમજ તમારા ઘર મા સાક્ષાત માતા લક્ષ્મીજીનો વાસ થશે. આ ઉપરાંત તમે જો કોઈ ભારે ધનહાનિ ની સમસ્યા થી પસાર થઇ રહ્યા હોય તો માતા લક્ષ્મી ની કૃપા થી આ સમસ્યા પણ દુર થશે અને તમારા પર અઢળક ધન ની વર્ષા થશે. એટલા માટે જો તમે પણ અઢળક ધન મેળવવા માંગતા હોવ તો શનિવાર ના દિવસે આ ઉપાય જરૂર કરવા જોઈએ.