સ્વાસ્થ્ય

વધારે પડતી કોફીનું સેવન કરવાથી થઇ શકે છે નુકશાન, મહિલાઓએ ખાસ ધ્યાનમાં રાખવી આ બાબત..

Advertisement

ઘણા લોકોને સવાર પડતા પહેલા ચા કે કોફી પીવાની ટેવ હોય છે. ઘણા લોકોને આખા દિવસમાં હદ વગરની કોફી પીવાની ટેવ હોય છે. અમુક લોકો ટેન્શન દુર કરવા માટે પણ કોફીનો સહારો લેતા હોય છે. દિવસની શરૂઆતમાં એનર્જી લાવવા માટે લોકો કોફી પીવે છે, પરંતુ વધુ પડતી કોફી પીવાથી સ્વાસ્થ્યને ખુબ જ નુકસાન થઇ શકે છે.

કોફી પર એક સર્વે કરવામાં આવ્યો, જેમાં એના વિશે ચોંકાવનારા સત્ય સામે આવ્યા છે. આ સર્વે 3 હજાર લોકો પર કરાવામાં આવ્યો છે. જેમાં કોફી અંગેના રસપ્રદ તથ્યો બહાર આવ્યા હતા. સર્વે મુજ્ન લગભગ ૫૦% ટકા યુવાનોએ દિવસની શરૂઆતમાં કોફી પીવાની ટેવ હતી. જ્યારે 94 % યુવાનો લોકોને ઇન્ટરવ્યુ દરમિયાન કોફી પીવાનું પસંદ કરે છે.

Advertisement

સર્વેમાં એવું જાણવા મળ્યું છે કે મિત્રો સાથે કનેક્ટ કરવા માટે કોફી પીઈને વાતચીતની શ્રેષ્ઠ શરૂઆત થઇ શકે શકાય છે. નિષ્ણાંતો નું કહેવું છે કે સર્વે ના રિપોર્ટમાં યુવાનોમાં કોફી લોકપ્રિય હોવાના કારણો બતાવે છે, પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ પણ તમને મુશ્કેલીમાં મુકી શકે છે, કારણ કે કેફીન વસ્તુના કારણે તેમાં જોખમો છે.

સર્વે મુજબ કોફીમાં ચા કરતા વધારે માત્રમાં કેફીનના તત્વો હોય છે. તે એડ્રેનલ ગ્રંથીઓ પર દબાણ મૂકીને પ્રજનન પ્રણાલીને અસર કરી શકે છે. આ તનાવ હોર્મોન કોર્ટિસોલના ઉત્પાદનમાં વધારો કરી શકે છે. કોફીમાં ચા કરતા વધારે માત્રમાં કેફીનના તત્વો હોય છે.

Advertisement

ગર્ભવતી મહિલાઓને કોફી પીવાની આદત હોય અને તે છોડી શકતી ન હોય તો ઓછી માત્રામાં તેનું સેવન કરવું જોઈએ. દિવસમાં એક કે બે વાર કોફી પીવી સારી ગણાય છે. ૨૫૦ મિલિગ્રામ કેફીન હૃદય માટે ફાયદાકારક હોઈ શકે છે.

જો તમે વધારે પડતી માત્રામાં કેફીન જેવા પદાર્થનું સેવન કરશો તો તે બ્લડ પ્રેશર અને હ્રદય જેવા રોગનું કારણ બની શકે છે. પરંતુ ઓછા પ્રમાણમાં કોફીનું સેવન કરવું તમારા બ્લડ સુગર લેવલ માટે પણ સારું છે. પરંતુ તેના કરતા વધારે ઉપયોગ કરવો એ જરૂર સમસ્યા ઉભી કરી શકે છે. ખુબ જ વધારે પ્રમાણમાં કેફીન વસ્તુનું સેવન કરવાથી વિટામિન બી અને મેગ્નેશિયમનું પ્રમાણ પણ બગડે છે.

Advertisement

નિષ્ણાતો મુજબ કે ઓવુંલેશન અને પ્રોજેસ્ટેરોન ઉત્પાદન માટે આ મહત્વપૂર્ણ પોષક તત્વો જરૂરી છે. ઓવ્યુલેશન એ માસિક ચક્રનો એક ભાગ માનવામાં અવે છે. જ્યારે શરીર આ ઘટકોનો નાશ કરે છે, ત્યારે તે એસ્ટ્રોજનના અતિશય ઉત્પાદનનું કારણ બની શકે છે. જે લોકો કોફી પીવે છે તે લોકો તેમના સ્વભાવમાં ચીડિયાપણું અનુભવે છે.

વધારે પડતા કેફીન વસ્તુનું સેવન કરવાથી સ્તનમાં ગઠ્ઠો થવાનું જોખમ, ભારે રક્તસ્રાવ અને પીએમએસના મુખ્ય લક્ષણો છે. દૂધ અને ખાંડથી ભરપૂર કોફી પીવાથી ઇન્સ્યુલિન પ્રતિકાર થઈ શકે છે, જે પોલિસિસ્ટિક અંડાશયના સિંડ્રોમવાળી મહિલાઓ માટે નુકશાનકારક છે. કોફી શરીરના કાર્ડિયોવેસ્કુલર સિસ્ટમ પર ખરાબ અસર કરે છે.

Advertisement
Advertisement
Share
Admin

Leave a Comment

Recent Posts

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે અક્ષરા, કહાની માં આવશે નવો ટ્વીસ્ટ…

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

6 months ago

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ના ચાલી રહેલા કોર્ટરૂમ ડ્રામા માં પાખી જીતશે, ભવાની કરશે દગો!

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

6 months ago

અનુપમાને પામવાની ઈચ્છામાં વનરાજ અણસમજુતાની હદ વટાવી જશે! અનુજને તેની ભૂલનો અહેસાસ થશે

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

6 months ago

વડોદરામાં આવેલા છે આ ખાસ સ્થળો જે છે અત્યંત સુંદર અને સહેલાણીઓ માટે આકર્ષણનું  કેન્દ્ર.. જુઓ ખાસ તસ્વીરો…

  ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…

6 months ago

અભિમન્યુને છોડીને અક્ષરા અભિનવ સાથે થશે રોમેન્ટિક, વાર્તામાં આવશે નવો વળાંક

ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…

6 months ago

નવરાત્રિના 1 મહિના પછી બનશે ગુરુ ચાંડાલ યોગ, આ રાશિના જાતકોને પડી શકે છે સમસ્યાઓ, બગડી શકે છે બેંક બેલેન્સ

ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…

6 months ago