સોમનાથ મંદિર કોણે બંધાવ્યું હતું, સોમનાથ મંદિર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો…

જ્યારે પણ સોમનાથ મંદિરનો ઉલ્લેખ થાય છે, ત્યારે એક જ વાત એ છે કે આ મંદિરને ઘણી વખત લૂંટવામાં આવ્યું હતું અને ફરીથી આ મંદિરનો વૈભવ અકબંધ રહ્યો છે. જો કે મંદિર પર થયેલા હુમલા અંગે ઘણા અહેવાલો અને તથ્યો છે, પરંતુ એવું કહેવાય છે કે સોમનાથ મંદિર 17 વખત ધ્વસ્ત થયું છે અને દર […]

Continue Reading

શાસ્ત્રો મુજબ મંત્ર જાપ એ એક માત્ર માર્ગ છે ભગવાન સુધી પહોંચવાનો, જાણો નિયમ અને સાચી રીત..

આપણે ધાર્મિક શાસ્ત્રો માં કહેવામાં આવ્યું છે કે મંત્ર જાપ આપણા આરાધ્ય દેવી દેવતા સુધી પહોંચવા નો એક મનથી માર્ગ છે. મંત્ર નો અર્થ : “मन: तारयति इति मंत्र ”અર્થાત જો ધ્વની અથવા કંપન મન ને તારવા વાળો હોય તે મંત્ર છે.. મંત્ર જાપ કરવાથી એક કંપન ઉત્પન્ન થાય છે જે આપણી પ્રાર્થના ને પ્રભુ […]

Continue Reading

પાંડવોને ભગવાન શિવે આપેલા આ શ્રાપના કારણે લેવો પડ્યો હતો કળીયુગમાં જન્મ, જાણો કોણે ક્યાં જન્મ લીધો તેનું રહસ્ય….

મહાભારતમાં બધી વ્યક્તિ પોતાની જાત માં જ મહાન હતા. બધા કોઈ ને કોઈ નો અવતાર હતા અને બધાની પાસે અદ્ભુત શક્તિઓ હતી. કોઈ તેની શક્તિઓનો ઉપયોગ કરી શક્યો તો કોઈ નહિ. કોઈ હારી ગયું તો કોઈ જીતી ગયું કહેવાય છે કે બધા યોધ્યા એક રાત માટે જીવિત થઇ ગયા હતા અને ઈ પણ કહી રહ્યા […]

Continue Reading

હનુમાનજીનો આ મંત્ર બોલતી વખતે ક્યારેય ન કરવી જોઈએ આ ભૂલો, નાનામાં નાની ભૂલ પણ ભારે પડી શકે છે…

લોકો આત્મશાંતિ અને મનોકામનાની પુરતી માટે બજરંગબલીની આરાધના કરે છે. મંગળવાર અને શનિવારે બજરંગ બાણનો પાઠ કરવો ખુબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે તેનાથી શત્રુ હાવી નથી થઇ શકતા. સાથે જ જીવનમાં આવતી મુસીબતો પૂરી થઇ જાય છે.. પણ હનુમાનજીનો આ મંત્ર વાંચતી વખતે નાનામા નાની ભૂલ પણ તમને ભારે પડી શકે છે. […]

Continue Reading

શું તમે જાણો છો ભગવાનની પૂજામાં ક્યારેય પણ ન પ્રગટાવવી જોઈએ અગરબતી? જાણો આ માહિતી…

હિંદુ ધર્મ પૂજા પાઠ માં આરતી નું મહત્વ ખુબ વધારે છે. આપણે દેવી દેવતાઓ ની આરતી માં ધુપ, દીવો અને અગરબતી કરીએ છીએ. એનાથી રોશની અને સુંગધ બંને થાય છે. પૂજા માં પંચોપચાર વિધિ માં પણ ધૂપ દીવા ની મહિમા કહેવામાં આવી છે.. પર તમે અમુક લોકો પાસેથી સાંભળ્યું હશે કે ભગવાન ની પૂજા માં […]

Continue Reading

શનિદેવનું એક એવું મંદિર જ્યાં શનિદેવ બિરાજે છે પત્ની સાથે, જાણો ક્યાં આવ્યું છે આ મંદિર…

શની દેવના ઘણા પ્રસિદ્ધ મંદિરો દેશના ખૂણા ખૂણામાં આવેલા છે, પરંતુ શું તમે જાણો છો એક એવું પણ મંદિર છે, જ્યાં તેઓ પત્ની સાથે વિરાજમાન છે. છત્તીસગઢના કવર્ધા માં શનિદેવનો એક એવું મંદિર છે જ્યાં તેઓ પોતાની પત્ની દેવી સ્વામીની સાથે પૂજાય છે. પાંડવ કાળથી છે આ પ્રતિમા: કવર્ધા જીલ્લામાં મુખ્યાલયથી ભોરમ દેવ માર્ગ પર […]

Continue Reading

રાધા અને કૃષ્ણની આ વાત કદાચ કોઈએ નહિ સાંભળી હોય, જાણો શા માટે ભગવાન શ્રી કૃષ્ણએ વાંસળી તોડી નાખી હતી…

જયારે પણ પ્રેમની વાતો આવે છે ત્યારે બધાથી પહેલા રાધા-કૃષ્ણના પ્રેમનુ ઉદાહરણ આપવામાં આવે છે. રાધા-કૃષ્ણના પ્રેમને જીવાત્મા અને પરમાત્માનું મિલન કહેવામાં આવે છે. રાધા શ્રીકૃષ્ણની જન્મો જન્માંતરનો પ્રેમ હતી શ્રી કૃષ્ણ જયારે ૮ વર્ષના હતા ત્યારે બંને પ્રેમમાં રમ્યા હતા. રાધા કૃષ્ણના દેવીય ગુણોથી પરિચિત હતી તેને જીવનભર પોતાના મનમાં પ્રેમની સ્મૃતિને બનાવી રાખી […]

Continue Reading

એક એવું મંદિર જ્યાં પુરુષ નહિ પરંતુ મહિલા પંડિત મંદિરમાં કરે છે પૂજા, જાણો મંદિરનો મહિમા…

અહલ્યાના મંદિરમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ પહોંચે છે આ મંદિર તે જ છે, જ્યાં ભગવાન રામએ અહલ્યાનું ઉદ્વાર કર્યું હતું. ક્યાં છે આ મંદિર: દરભંગાના કમતોલ સ્થિત અહલ્યા સ્થાનમાં રામનવમીના દિવસે અનોખી પરંપરા જોવામાં આવે છે. અહિયાં શ્રદ્ધાળુ સવારથી રીંગણાનો ભાર લઈને મંદિરમાં પહોંચે છે. જ્યાં રામ અને અહલ્યાના ચરણોમાં રીંગણના ભારને ચડાવે છે. કેમ પ્રસિદ્ધ […]

Continue Reading

શ્રી રામે શિવ ભક્ત રાવણનો વધ કર્યો ત્યારે લક્ષ્મણે રાવણ પાસેથી લીધી હતી આ ત્રણ સલાહ, દરેકે જીવનમાં એકવાર અવશ્ય જાણવું જોઈએ…

ભારતના ઇતિહાસમાં બે યુદ્ધ સૌથી વધુ પ્રચલિત છે. જેમાં એક મહાભારત અને બીજું છે રામાયણ. આ બંને યુદ્ધની અંદર હંમેશા અંતે સત્ય અને ધર્મની જીત થઇ હતી. આપણે દરેક લોકો જાણીએ છીએ કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારના યુદ્ધમાં હંમેશાને માટે સત્ય અને ધર્મ જ વિજય થાય છે. રામાયણના યુદ્ધની અંદર રાવણ એ શક્તિશાળી […]

Continue Reading

સૂર્યનારાયણ દેવને સવારે જળ ચડાવતી વખતે બોલી લો આ મંત્ર, મળી જશે મનગમતું વરદાન…

ભગવાન સૂર્યથી મનપસંદ વરદાન મેળવવા માટે રોજ સવારે ભગવાન સૂર્યદેવને જળ ચડાવવું જોઈએ, અને જળ ચડાવતી વખતે સૂર્યદેવના કેટલાક ખાસ નામ બોલવા અને તેનો જાપ કરવો જોઈએ તેનાથી ખુબજ સારું પરિણામ પ્રાપ્ત કરી શકાય છે. જો આ જાપ રવિવારે કરવામાં આવે તો મુખ્ય લાભ થાય છે. કહેવાય છે કે રવિવારનો દિવસ સુર્યદેવની પૂજા અને આરાધના […]

Continue Reading