સ્વાસ્થ્ય

આ બાવળનો છોડ છે ખુબ જ ફાયદાકારક, ઓપરેશન વગર જ ગોઠણનો દુખાવો થઇ જશે છુમંતર

Advertisement

બાવળ ભારતમાં બધે જ જોવા મળે છે. ‘બાવળ’ એ ખૂબ જ પ્રચલિત અને પ્રસિદ્ધ વનૌષધિ છે અને આપણે જાણીએ છીએ કે દાંતનાં આરોગ્ય માટે તે ઉત્તમ છે. બાવળનો ગુંદર ખૂબ જ પૌષ્ટિક છે. આપણા દેશમા ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. આ એક એવુ વૃક્ષ છે કે જે વગર ઉગાડયે પોતાની જાતે જ ઉગી જાય છે.

બાવળ એ મુખના રોગોનું ઉત્તમ ઔષધ છે. આપણા  દેશમા એવુ છે કે જે વસ્તુ લોકોને મફતમા મળે છે તેની કિંમત કરતા નથી. તો આજે અમે તમને જણાવીશું કે આ બાવળ આપણા માટે કેટલો ઉપયોગી છે અને તેનો ઉપચારો શુ છે એ કહીશુ. મોઢામાં ચાંદા પડયા હોય, મોઢું આવી ગયું હોય, દાંતના પેઢામાંથી લોહી નીકળતું હોય, દાંત હલી ગયાં હોય કે ગળું લાલ થઈ ગયું હોય તેમાં બાવળ ખૂબ જ સારું પરિણામ આપે છે.

Advertisement

સાંધાનો દુખાવો :- શરીરના સાંધામા લુબ્રિકેન્ટસ એટલે કે કેલ્શિયમ બનવાનુ ઓછુ થઇ જાય છે ત્યારે આપણે સાંધા નો દુ:ખાવો, ગેપ, કેલ્શિયમ ની ઉણપ વગેરે પરેશાનીઓ થી પીડાઈ છીએ. ડોક્ટરો તમને જોઈન્ટ રિપ્લસમેન્ટ કરવાની સલાહ આપશે અને ઓપરેશન કરવુ પડશે  જેવી સલાહ-સૂચન પણ કરશે પરંતુ, આ બધુ કરાવી લઈએ તેમ છતા  દુ:ખાવા મટતા નથી.

હાડકા મજબુત કરવા અને ગોઠણનો દુખાવો દુર કરવ માટે :- બીજા ઔષધોની સાથે બાવળનાં બીજનું અડધી ચમચી જેટલું ચૂર્ણ રોજ મધ સાથે આપવું. આ ઉપચારથી હાડકાં ઝડપથી જોડાઈને મજબૂત બને છે. જો તમને ગોઠણમા દુ:ખાવો ઉભો થતો હોય કે તેને બદલવા જેવી પરીસ્થિતિ ઉભી થાય તો એકવાર આ બાવળ નો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. તેનો ઉપયોગ કરવાથી તમને ચોક્કસ ગોઠણ નો દુ:ખાવો મટી શકે છે.

Advertisement

વાળની સમસ્યા :- જો તમને વાળ ખરવાની સમસ્યા હોય તો તમે બાવળના રસ નો ઉપયોગ કરીને આ સમસ્યામાંથી તમે મુક્તિ મેળવી શકો છો. તાવમાં પણ આ કાંટાળો બાવળ કામની વસ્તુ છે. અલ્ઝાઈમર ની સમસ્યાના નિવારણ માટે પણ બાવળ લાભદાયી સાબિત થાય છે. આમ આ બાવળ આપણે બધી જ રીતે ગુણકારી અને લાભદાયી છે.

દાંતનો દુખાવો :- જો તમને દાંતમા અકસીર કે પાયોરીયાની સમસ્યા હોય કે પછી દાંત દુખતા હોય આ બાવળના ડાળી ને ચાવી જવી તે તમારો દુ:ખાવો ચોક્કસ મટાડી દેશે. જો તમને કોઈ કારણોસર ઘા વાગ્યો હોય તો તે જગ્યા પર તમે બાવળ ની ફળીને પીસીને તેની પેસ્ટ તૈયાર કરીને તેને તમારા ઘા પર લગાવો તો તુરંત લોહી વહેતુ બંધ થઇ જશે.

Advertisement

સ્ત્રીની માસિકની સમસ્યા :- આ ઉપરાંત જો કોઈ સ્ત્રી માસિક ની સમસ્યાથી પીડાતી હોય તો તેમા રાહત મેળવવા માટે પણ બાવળ ની આ ફ્લીનુ સેવન ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ ઉપરાંત જો તમને ગળા નુ ઇન્ફેકશન થયુ હોય કે ગાળામા બળતરા થઇ હોય તો આ બાવળ ની ફળીમાંથી બનાવેલ ચૂર્ણના કોગળા કરવાથી તમને રાહત મળે છે.

Advertisement
Advertisement
Share
Admin

Leave a Comment

Recent Posts

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે અક્ષરા, કહાની માં આવશે નવો ટ્વીસ્ટ…

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

6 months ago

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ના ચાલી રહેલા કોર્ટરૂમ ડ્રામા માં પાખી જીતશે, ભવાની કરશે દગો!

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

6 months ago

અનુપમાને પામવાની ઈચ્છામાં વનરાજ અણસમજુતાની હદ વટાવી જશે! અનુજને તેની ભૂલનો અહેસાસ થશે

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

6 months ago

વડોદરામાં આવેલા છે આ ખાસ સ્થળો જે છે અત્યંત સુંદર અને સહેલાણીઓ માટે આકર્ષણનું  કેન્દ્ર.. જુઓ ખાસ તસ્વીરો…

  ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…

6 months ago

અભિમન્યુને છોડીને અક્ષરા અભિનવ સાથે થશે રોમેન્ટિક, વાર્તામાં આવશે નવો વળાંક

ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…

6 months ago

નવરાત્રિના 1 મહિના પછી બનશે ગુરુ ચાંડાલ યોગ, આ રાશિના જાતકોને પડી શકે છે સમસ્યાઓ, બગડી શકે છે બેંક બેલેન્સ

ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…

6 months ago