સ્વાસ્થ્ય

બટાકાનું સેવન કરવાથી ફાયદા જ નહિ પરંતુ નુકશાન પણ થાય છે, જાણો બટાકાથી શરીરને શું થાય છે નુકશાન.

Advertisement

બટાટા લગભગ દરેક બાળકો નું મનપસંદ ભોજન છે. મેથી, ફૂલગોબી, કોબી, વટાણા, રીંગણ જેવી ઘણી શાકભાજીઓ છે જેની સાથે બટાટા નાખવામાં આવે તો વધારે ટેસ્ટ આવે છે. એટલા માટે બટાટાને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે. બટાટા નું ખૂબ સ્વાદિષ્ટ ભોજન બનાવવામાં આવે છે અને બટાટાને ઘણા લોકો પસંદ પણ કરે છે, બટાટા ખાવાના ફાયદા વિશે તો તમે જાણતા હશો. પણ આજે અમે તમને બટાટા ખાવાથી થતા નુકસાન વિશે જણાવી રહ્યા છીએ.

બટાટા માં સારી માત્રામાં ફાઈબર અને વિટામીન સી પણ હોઈ છે. બટાટા માં પુષ્કળ માત્રામાં કાર્બોહાઈડ્રેટ પણ મળી આવે છે જે આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે, પરંતુ આજે અમે તમને એના અમુક નુકશાન જણાવીશું, જે આપણા શરીરમાં નુકશાન કરે છે. હવે અમે તમને આ વિષય વિશે માહિતી આપવા જઇ રહ્યા છીએ, તો ચાલો જાણી લઈએ એના નુકશાન..

Advertisement

વજનમાં કરે છે વધારો :- બટાકામાં ફાઈબર અને વિટામિન સી હોય છે, જે આપણા શરીર નું વજન વધારવા માં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ શરીરના વજનમાં વધારો કરવાના ઘટકો છે. જો તમે તમારું વજન ઓછું કરવા ઈચ્છતા હોય તો તમારે બટાટા ખાવાનું બંધ કરવું જોઈએ.

સંધિવાના દર્દીઓ માટે :- બટાટા માં રહેલા સ્ટાર્ચ અને કાર્બોહાઈડ્રેટ ગઠીયા ના દર્દીઓના સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકશાન કારક સાબિત થાય છે. બટાકામાં કાર્બોહાઈડ્રેટ હોય છે, જે સંધિવાના દર્દીઓ માટે ખૂબ જ નુકસાનકારક છે. શરીરનું વજન વધવાની સાથે સંધિવાની પીડામાં પણ વધારો કરે છે. એટલા માટે જે લોકોને સંધિવાની સમસ્યા છે, તેઓએ બટાકાનું સેવન ન કરવું જોઈએ.

Advertisement

સાંધાનો દુખાવો :- જો તમે બટાકાનું સેવન ખુબ જ વધારે માત્રા માં કરો છો, તો શરીરમાં સોજો અને સાંધાનો દુખાવો જેવી સમસ્યાઓ થાય છે. વૈજ્ઞાનિકોના અનુસાર બટાટાના સેવનથી શરીરના કુદરતી ઇન્ફલેમેટરી ના પદાર્થો ગ્લાઉકોએલાનોઇડ ની માત્રા ખુબ જ વધારે પ્રમાણ માં વધી જાય છે, જે સોજા જેવી સમસ્યાઓને જન્મ આપે છે.

બ્લડ પ્રેશરમાં વધારો :- બટાકાનું વધુ સેવન કરવાથી બ્લડ પ્રેશર થવાનો ખતરો બની રહે છે. એટલા માટે બટાકાનું સેવન વધારે ન કરવું જોઈએ. બટાકાના વધુ પ્રમાણનું સેવન કરવાથી શરીરમાં બ્લડ શુગરનું પ્રમાણ વધે છે, જેનાથી આપણા શરીરમાં ડાયાબિટીઝ ની સમસ્યા થાય છે.

Advertisement

ડાયાબિટીસની સમસ્યાના દર્દીઓ માટે :- બટાટા નું વધુ માત્રામાં સેવન આપણા શરીર માટે ગ્લૂકોજ ની માત્રાને વધારી દે છે. એટલા માટે ડાયાબીટીસ ના દર્દીઓ માટે હદય પર તે જલ્દી અસર કરે છે. કેમકે બટાટા વજન વધારવા નું કામ કરે છે એટલા માટે ડાયાબીટીસ ના લોકોને તે ઓછું ખાવું જોઈએ.

Advertisement
Advertisement
Share
Admin

Leave a Comment

Recent Posts

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે અક્ષરા, કહાની માં આવશે નવો ટ્વીસ્ટ…

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

6 months ago

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ના ચાલી રહેલા કોર્ટરૂમ ડ્રામા માં પાખી જીતશે, ભવાની કરશે દગો!

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

6 months ago

અનુપમાને પામવાની ઈચ્છામાં વનરાજ અણસમજુતાની હદ વટાવી જશે! અનુજને તેની ભૂલનો અહેસાસ થશે

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

6 months ago

વડોદરામાં આવેલા છે આ ખાસ સ્થળો જે છે અત્યંત સુંદર અને સહેલાણીઓ માટે આકર્ષણનું  કેન્દ્ર.. જુઓ ખાસ તસ્વીરો…

  ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…

6 months ago

અભિમન્યુને છોડીને અક્ષરા અભિનવ સાથે થશે રોમેન્ટિક, વાર્તામાં આવશે નવો વળાંક

ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…

6 months ago

નવરાત્રિના 1 મહિના પછી બનશે ગુરુ ચાંડાલ યોગ, આ રાશિના જાતકોને પડી શકે છે સમસ્યાઓ, બગડી શકે છે બેંક બેલેન્સ

ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…

6 months ago