છોટી સામે થી જ અનુજ અને અનુપમાને છોડી ને ચાલી ગઈ.. જુઓ શું કારણ આપ્યું? આવશે મોટો ટ્વીસ્ટ…

ટીવીની ટોચની સિરિયલ અનુપમામાં દરરોજ કંઈક ને કંઈક એવું જોવા મળે છે જે દર્શકોને શો સાથે જોડે રાખે છે અને સતત પ્રેમ વરસાવતું રહે છે. છેલ્લા એપિસોડમાં તમે જોયું કે છોટી માયા સાથે કાપડિયા હાઉસે આવે છે અને અનુજ અને અનુપમાને ગળે લગાવે છે અને કહે છે કે માયા સાથે જતા પહેલા તે બધાને મળવા […]

Continue Reading

અંજલિ કરણ અને પ્રીતા પર કરશે ઘાતક  હુમલો … ફરી એકવાર અભિમન્યુને મોત માંથી ઉગારશે આરોહી

  નાના પડદાની લોકપ્રિય સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને કુંડલી ભાગ્યમાં રોજેરોજ ટ્વિસ્ટ અને ટર્ન જોવા મળી રહ્યા છે.યે રિશ્તા ક્યા કહેલાતા હૈના છેલ્લા એપિસોડમાં, તમે જોયું કે અભિમન્યુ અક્ષરાને તેના જીવનમાં પાછા ફરવાનું કહે છે. અક્ષરા કહે છે કે તે તેના જીવનમાં આગળ વધી ગઈ છે પરંતુ અભિ કહે છે કે જો […]

Continue Reading

સત્યાને સઈ સાથે જોઇને વિરાટ ને થશે ખુબ બળતરા.. શો માં થશે ના હીરો ની એન્ટ્રી

  ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હૈ માં હાલમાં ઘણી ઉથલપાથલ જોવા જઈ રહી છે.કારણ કે હવે ટીવી એક્ટર હર્ષદ અરોરાની સ્ટોરીમાં નવી એન્ટ્રી થઈ છે.હર્ષદ અરોરા ઘણા લોકપ્રિય શોનો ભાગ રહી ચુક્યા છે અને નાના પડદાના સૌથી પ્રિય અભિનેતાઓમાંના એક છે. હવે હર્ષદે ટીવી શો ગુમ હૈ કિસી કે પ્યાર મેં […]

Continue Reading

કથાકાર બાપુ ના ફેમીલી સાથે ફોટા જુઓ .. ખુબજ સરસ કલેક્શન છે…

તમે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર મોરારી બાપુ વિશે ઘણું સાંભળ્યું અને જોયું હશે તેમના વિચારો કવિતાઓ ઉપદેશો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે મોરારી બાપુ એક આધ્યાત્મિક શિક્ષક અને કથાકાર છે. આ મોટે ભાગે રામ કથા છે ભારત સહિત વિશ્વના ઘણા અલગ-અલગ દેશોમાં રામ કથાના કાર્યક્રમોનું આયોજન કર્યું આ સિવાય તે દાન આપવામાં પણ […]

Continue Reading

અનુજએ કહી દીધી અનુપમાને દિલ દુભાવનારી વાત… કહ્યું કે હું નથી ઇચ્છતો કે છોટી બીજી અનુપમા જેવી બને…

ટીવી સીરિયલ અનુપમામાં દરરોજ કંઈક નવું જોવા મળી રહ્યું છે. તાજેતરમાં, પાખી અને અધિકનો ટ્રેક પૂરો થયો કે હવે અનુપમાને ઘરની નવી જવાબદારી સોંપવામાં આવી છે. હાલમાં જ અનુજે તેની પત્ની અનુપમાને સમજાવ્યું હતું કે તેણે દરેકનું ધ્યાન રાખવું જોઈએ, પરંતુ સૌથી પહેલા તેની જવાબદારી છોટીની છે. પરંતુ આ પછી પણ અનુપમા બા અને પરી […]

Continue Reading

વિરાટને બે લગ્ન કરવા બદલ કોસસે સઇ!! દુનિયા વાળાની સમક્ષ આ રીતે ઉડાવશે મજાક!!

સ્ટાર પ્લસની ટીવી સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં તેની રસપ્રદ સ્ટોરીલાઇનને કારણે ટીઆરપી લિસ્ટમાં ટોપ ફાઈવમાં છે. ઐશ્વર્યા શર્મા, નીલ ભટ્ટ અને આયેશા સિંહ નિર્મિત આ સિરિયલ સિરિયલમાં આવતા દમદાર ટ્વિસ્ટને કારણે આ સિરિયલ દર વખતે ટીઆરપી લિસ્ટમાં બીજા કે ત્રીજા નંબરે આવે છે. સિરિયલની સ્ટોરી આ દિવસોમાં વિરાટ અને પત્રલેખાની આસપાસ ફરતી […]

Continue Reading

અનુપમા થશે મોટી બીમારી ની શીકાર.. અનુજ કાપડિયા લેશે આ મોટો નિર્ણય

અનુપમા સિરિયલમાં દરરોજ નવા ડ્રામા જોવા મળી રહ્યા છે. પાખીના નાટકોએ અનુજ અને અનુના સંબંધોના પાયાને ઠેસ પહોંચાડી છે.અનુજ હવે ફરી એકવાર અનુપમા પર તેની પુત્રીને માતાનોં પ્રેમ ન આપવાને કારણે અનુજ અનુપમા પર ફરી એકવાર ભડકી જશે. અનુજ પણ ગુસ્સામાં અનુપમાને કહેશે કે તેના બાળકો હવે મોટા થઈ ગયા છે પરંતુ તેની પુત્રી હજુ […]

Continue Reading

અનુપમા નાની અનુ ને પ્રેમ આપી શકશે? જાણો અનુજ શા માટે અનુપમા પર ગુસ્સે થશે

ટીવી દુનિયાની પ્રખ્યાત ટીવી સીરિયલ ‘અનુપમા’ આ દિવસોમાં નાના પડદાની સાથે સાથે TRP લિસ્ટમાં પણ ધૂમ મચાવી રહી છે. રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના અભિનીત ‘અનુપમા’ દરરોજ ટ્વિસ્ટ અને ટર્ન્સ જોવા મળે છે, જેણે શોના રેટિંગને વધારવામાં મદદ કરી છે. ગયા દિવસે ‘અનુપમા’માં બતાવવામાં આવ્યું હતું કે પરીની ખરાબ તબિયતને કારણે અનુપમા અડધી રાત્રે શાહ […]

Continue Reading

શું વિનુ ની ઓળખ છતી થશે..?? પાખી ની ખુશીઓ ની થશે આ હાલત.

સિરિયલ ‘ગમ હૈ કિસી કે પ્યાર મેં’ના વર્તમાન ટ્રેકને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. શોમાં બસને અકસ્માત નડતાં વિરાટે સઈનો જીવ બચાવ્યો હતો પરંતુ પાખી સીટ પર બેહોશ થઇ જવાથી વિરાટ તેને જોઈ શકતો નથી.અને તેં તેને બચવવામાં અસમર્થ રહે છેં.. પાખી એ જોઈને ચોંકી જાય છેં કે વિરાટે તેને છોડીને સઈને […]

Continue Reading

અક્ષરાનુ થશે મિસકેરેજ,,, તો બીજી બાજુ નીલનુ થશે મૃત્યુ…

ટીવી દુનિયાની લોકપ્રિય સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને કુંડલી ભાગ્યમાં રોજેરોજ ટ્વિસ્ટ અને ટર્નસ જોવા મળી રહ્યા છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના છેલ્લા એપિસોડમાં તમે જોયું કે અભિમન્યુને જયપુર જવાનું છે, ત્યારપછી નીલ અક્ષરાની જવાબદારી લે છે. જતા પહેલા અભિમન્યુ ગભરાઈ જાય છે અને અક્ષરાને રૂમમાંથી બહાર ન નીકળવાનું કહે છે.આવનારા […]

Continue Reading