મનોરંજન

અનુપમા થશે મોટી બીમારી ની શીકાર.. અનુજ કાપડિયા લેશે આ મોટો નિર્ણય

Advertisement

અનુપમા સિરિયલમાં દરરોજ નવા ડ્રામા જોવા મળી રહ્યા છે. પાખીના નાટકોએ અનુજ અને અનુના સંબંધોના પાયાને ઠેસ પહોંચાડી છે.અનુજ હવે ફરી એકવાર અનુપમા પર તેની પુત્રીને માતાનોં પ્રેમ ન આપવાને કારણે અનુજ અનુપમા પર ફરી એકવાર ભડકી જશે.

અનુજ પણ ગુસ્સામાં અનુપમાને કહેશે કે તેના બાળકો હવે મોટા થઈ ગયા છે પરંતુ તેની પુત્રી હજુ નાની છે અને તેને માતાની જરૂર છે.

Advertisement

અનુપમા પર નવી મુસીબત આવશે

અનુપમાના લેટેસ્ટ એપિસોડની સ્ટોરીમાં ફરી એકવાર ટ્વિસ્ટ જોવા મળવાનો છે. કિંજલની દીકરી પરીની તબિયત ખરાબ હોવાને કારણે અનુપમા તેને પોતાની સાથે કાપડિયા હાઉસ લાવે છે. બા, બાપુજી, તોશુ અને પાખી પણ પરી અને અનુપમાંની પાછળ કાપડિયા હાઉસ આવે છે.

અનુપમાને પહેલેથી જ પરેશાન, કામનો બોજ છે જે તે સંભાળી શકતી નથી.બીજી બાજુ, બા અનુપમાને એક નોકરાણીની જેમ ઓર્ડર આપતા જોવા મળે છે, જેને કારણે અનુજ અને બરખા ચિડાઈ જાય છે.

Advertisement

શાહ પરિવાર અને કાપડિયા પરિવાર વચ્ચે બેલન્સ જાળવવાના પ્રયાસમાં અનુપમા ખૂબ જ તણાવમાં આવી જાય છે. જવાબદારીઓના બોજ હેઠળ દબાયેલી અનુપમા સિરિયલના નવા ટ્વિસ્ટમાં હવે ડિપ્રેશનનો શિકાર બનવાની છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા અહેવાલો અનુસાર, અનુપમાને હાલના એપિસોડમાં તણાવમાં બતાવવામાં આવી રહી છે જેથી સ્ટોરી હવે એક અનુપમાની બીમારી તરફ આગળ વધશે.

અનુજ તેની પત્ની અનુપમાની સ્થિતિ સમજી રહ્યો છે પરંતુ અનુપમા પોતે તેને સમજી શકતી નથી. સિરિયલની સ્ટોરીમાં મોટો ટ્વિસ્ટ ત્યારે આવશે જ્યારે અનુપમા ડિપ્રેશનમાં આવી જશે. ત્યારબાદ અનુપમાને બીમારીમાંથી બહાર કાઢવા માટે અનુજ એક મોટું પગલું ભરશે.

Advertisement
Advertisement
Share
Admin

Leave a Comment

Recent Posts

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે અક્ષરા, કહાની માં આવશે નવો ટ્વીસ્ટ…

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

6 months ago

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ના ચાલી રહેલા કોર્ટરૂમ ડ્રામા માં પાખી જીતશે, ભવાની કરશે દગો!

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

6 months ago

અનુપમાને પામવાની ઈચ્છામાં વનરાજ અણસમજુતાની હદ વટાવી જશે! અનુજને તેની ભૂલનો અહેસાસ થશે

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

6 months ago

વડોદરામાં આવેલા છે આ ખાસ સ્થળો જે છે અત્યંત સુંદર અને સહેલાણીઓ માટે આકર્ષણનું  કેન્દ્ર.. જુઓ ખાસ તસ્વીરો…

  ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…

6 months ago

અભિમન્યુને છોડીને અક્ષરા અભિનવ સાથે થશે રોમેન્ટિક, વાર્તામાં આવશે નવો વળાંક

ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…

6 months ago

નવરાત્રિના 1 મહિના પછી બનશે ગુરુ ચાંડાલ યોગ, આ રાશિના જાતકોને પડી શકે છે સમસ્યાઓ, બગડી શકે છે બેંક બેલેન્સ

ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…

6 months ago