અહી લગ્નની પહેલી રાત્રે સુહાગરાત મનાવે છે ભાઈ-બહેન, જાણો એ અજીબ પરંપરા..

સહિયર

લગ્ન એ દરેકના જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. આપણી આ દુનિયા ઘણી મોટી છે અને આ દુનિયામાં કેટલીક એવી જગ્યાઓ છે જે આજ પહેલાં સાંભળી અને વાંચેલી ન હતી. આજે પણ દુનિયામાં એવી જગ્યા છે જેના વિશે ભાગ્યે જ અમુક લોકો જાણતા હશે. આ સ્થાનો વિશ્વમાં ખૂબ જ અલગ અને વિચિત્ર છે, જેના વિશે જાણ્યા પછી પણ તેમના પર વિશ્વાસ કરવો સહેલું નથી

વિશ્વના તમામ દેશમાં લગ્નની પરંપરા હંમેશાં એકબીજાથી થોડી થોડી તો અલગ જ હોય છે. દરેક જગ્યાએ એક વસ્તુ સમાન જોવા મળે છે. લગ્ન જેવા બંધનમાં બંધાઈને બે લોકો જીવનભર એકબીજાના બની જાય છે.

આપણા વિશ્વમાં દરેક જગ્યાએ લગ્નના ઘણા રિવાજો છે, તેમાંથી કેટલાક આવા રિવાજો અથવા પરંપરાઓ છે, જેના વિશે જાણ્યા પછી આપણે આશ્ચર્ય પામીએ છીએ. આખા વિશ્વમાં પ્રાચીન કાળથી વિવિધ પ્રકારની લગ્ન પરંપરાઓ અને ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે અને લોકો તેનું પાલન પણ કરે છે.

સામાન્ય રીતે ભારતનો દરેક દેશ કે રાજ્ય તેના અલગ અલગ રિવાજો માટે જાણીતો છે. આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવીશું, જ્યાં એક અનોખો રિવાજ છે અને જેમાં ભાઈ-બહેનો એક બીજા સાથે લગ્ન કરે છે અને એની વિચિત્ર પરંપરા જોવા મળે છે. તો ચાલો આ વિશે જાણી લઇએ.

આ જગ્યા છે છત્તીસગઢના આદિવાસી વિસ્તારોમાં. છતીસગઢમાં ધૂર્વા આદિજાતિના લોકો વચ્ચેના લોહીના સંબંધોને ખાસ ધ્યાનમાં લેવામાં આવતા નથી. જેના કારણે આ આદિવાસીના લોકો બહેનની પુત્રી સાથે એના પુત્રનો સંબંધ નક્કી કરી નાખે છે અને લગન કરાવે છે. જેમાં ઘરના લોકોને જ મરજીથી લગ્ન કરવાનું કહેવામાં આવે છે.

જે લોકો આ વૈવાહિક સંબંધો પર નિરાશા વ્યક્ત કરે તો તેના માટે દંડ આપવામાં આવે છે. છત્તીસગઢના આદિવાસી ક્ષેત્રમાં આજે પણ લગ્ન અંગે એક વિચિત્ર માન્યતા હોય છે. લગ્ન સાથે જોડાયેલી ઘણી પરંપરાઓ એવી હોય છે જેનું પાલન કરવામાં આવે છે, પરંતુ કોઈ એવી જગ્યા નથી કે જ્યાં ભાઈ-બહેનોએ લગ્ન કરવાંમાં આવે છે.

જ્યાં આ પરંપરાનું પાલન કરવામાં આવે છે. હકીકતમાં, છત્તીસગના બસ્તરના કાંગેરઘાતીની આસપાસમાં રહેતા ધૂર્વાના લોકો અગ્નિથી નહિ પરંતુ પાણીને સાક્ષી માનીને પુત્રો અને પુત્રીના લગ્ન કરી આપે છે. એટલે કે માત્ર ભાઈ-બહેનો જ લગ્ન કરે છે.

આ સમાજની આ સૌથી જુદી અને અલગ પ્રથા એ છે કે આ લગ્ન તેઓ મામાના દીકરા સાથે કરે છે. આ સાથે, જો કોઈ આવું કરવાની ના પાડે છે, તો પછી તેને દંડ આપવામાં આવે છે. અહીં જ નહીં, બાળલગ્ન પણ આ જગ્યા પર કરવામાં આવે છે. જો કે હવે ધીમે ધીમે આ પરંપરાને પૂરી કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવી રહ્યા છે.

ભાઈ-બહેનનાં લગ્ન કરવા સિવાય આ ગામના લોકો બીજી પણ અજીબ પરંપરાનું પાલન કરે છે. જેમાં કન્યા અને વરરાજા અગ્નિને સાક્ષી માનતા નથી અને લગ્ન માટે પાણીને સાક્ષી માનવામાં આવે છે. અહીં કોઈ પણ પ્રસંગ હોય તાય્રે જળ અને વૃક્ષની પૂજા કરવામાં આવે છે.

વળી, જ્યારે કન્યા અને વરરાજાના લગ્ન થાય છે, ત્યારે ગામના આજુબાજુના લોકો આ ભાઈ બહેનોના લગ્નમાં હાજરી આપે છે. આજના બદલાતા સમય સાથે, છોકરાઓ ૨૧ વર્ષથી અને છોકરીઓ ૧૮ વર્ષથી આવી પરંપરામાં લગ્ન કરી રહ્યા છે.