નાના પડદાની લોકપ્રિય સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને કુંડલી ભાગ્યમાં રોજેરોજ ટ્વિસ્ટ અને ટર્નસ જોવા મળી રહ્યા છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈના છેલ્લા એપિસોડમાં તમે જોયું કે આરોહી દરેક માટે કપડાં ખરીદે છે અને અભિમન્યુ માટે પણ લે છે.
આ જોઈને અભિ, અક્ષરાને યાદ કરે છે અને પરેશાન થઈ જાય છે. બીજા દિવસે સવારે અભિનવ દરેક માટે નાસ્તો બનાવે છે અને પોતાના હાથે ખવડાવે છે.જ્યારે કુંડળી ભાગ્યમાં કરણ અને પ્રીતા હવે ફરી એક થઈ ગયા છે.કરણ કહે છે કે તેણે આ ક્ષણ માટે કેટલી રાહ જોઈ છે,તેં ફક્ત તેં જ જાણે છે!!.
મંજરી તેના પૌત્રને મળીને ખુશ થશે
આજના એપિસોડમાં, અભિર મંદિરમાં ખોવાઈ જાય છે અને અભિનવને શોધવાનો પ્રયાસ કરે છે. અભીર ઇચ્છે છે કે નંદી મહારાજ તેના પિતાને તેની સાથે મળાવી દેં.. આથી અભિનવ નંદી મહારાજના કાન માં કંઈક કહે છે., ત્યારે મંજરી ત્યાં આવે છે અને અભીરને નંદીને ગળે લગાડતો જુએ છે. અભિર કહે છે કે તે આન્ટીઓ સાથે વાત કરતો નથી કારણ કે તેઓ તેમને પોટલામાં પૂરીને લઈ જાય છે.
મંજરી તેને ઘરનું સરનામું પૂછે છે પણ અભિરે જેવો જ સરનામું કહેવાનો હતો કે તરત જ તે બેહોશ થઈ જાય છે. મંજરી તેને ઘરે લાવે છે અને અભિનવ બીજી બાજુ બધું જુએ છે.કારનો પીછો કરતાં તે બિરલા હાઉસ પહોંચે છે.જ્યાં મંજરી તેને બધું કહે છે અને અભિનવ તેને કાકી કહીને તેમને દિલથી આભાર કહે છે. જ્યારે અભિર મંજરીના પગને સ્પર્શે છે, ત્યારે તેને થોડી લાગણી થાય છે. તે તેને ચોકલેટ આપે છે અને જવા દે છે. આગામી એપિસોડમાં, અભિર અભિમન્યુને મળશે અને તેને પાપા કહીને બોલાવશે.
અંજલિ કરણને મોટો ઝટકો આપશે
જ્યારે કુંડળી ભાગ્યમાં, પ્રીતા રસોડામાં કંઈક મીઠુ બનાવી રહી છે ત્યારે કાવ્યા ત્યાં આવે છે અને તેને પૂછે છે કે તે શું કરે છે. પ્રીતા હસીને કાવ્યાને કહે છે કે તે આખા પરિવાર માટે મીઠાઈ બનાવી રહી છે. એટલામાં દાદી ત્યાં આવે છે અને પ્રીતાને કંઈક બનાવતી જુએ છે.પ્રીતાને આટલી ખુશ જોઈને દાદીમા ખૂબ ખુશ છે.
દરેક વ્યક્તિ પ્રીતાના હાથથી બનાવેલી મીઠાઈ ખાય છે અને તેમના ખૂબ વખાણ કરે છે. પ્રીતા પણ કરણને મીઠાઈ આપે છે પરંતુ તે કહે છે કે તે તેના હાથમાંથી જ ખાશે. પ્રીતા શર્માતાં ના પાડે છે અને કહે છે કે બધા પરિવારના સભ્યો છે, તેથી કરણ બૂમ પાડે છે કે પરિવારના સભ્યોને કોઈ સમસ્યા નથી.. તે પછી, લગ્નની વિધિઓ વચ્ચે, અંજલિ લુથરાના હાઉસે પહોંચી અને તાળીઓ પાડે છે.
તે કહે છે કે શું તમે એ વિચારીને ખુશ છો કે અર્જુનની બધી મિલકત પ્રીતાના નામે હશે.પરંતુ કરણ અર્જુન નથી, તેથી બધી મિલકત તેના હકદાર માલિકને જશે.તે કહે છે કે કરણે અર્જુન સૂર્યવંશી બનીને જે મેળવ્યું હતું તે બધું ગુમાવ્યું છે. સીરીયલના ટ્રેકમાં આગળ નિધિની એન્ટ્રી થશે..
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment