રાશિફળ

આ રાશિના જાતકોનો ખરાબ સમય થઈ જશે સમાપ્ત અને ધંધાકીય ક્ષેત્રમાં મળશે મોટી સફળતા..

Advertisement

દરેક લોકોના જીવનમાં ખરાબ સમય હંમેશા માટે રહેતો નથી. જીવનમાં સારો સમય પણ આવે જ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર થોડા દિવસમાં જ અમુક રાશિના લોકોને ખુબજ ધનલાભ થવાનો છે. ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. ઘણા ગ્રહોની સ્થિતિઓ માં પરિવર્તનને લીધે ઘણી રાશિઓનો ખરાબ સમય ખતમ થઇ ગયો છે. તો ચાલો જાણી લઈએ કઈ છે એ રાશિના જાતકો જેને મળશે ખુશી..

મેષ રાશિ :- આ રાશિના લોકોનો આવનારો સમય ઉત્તમ બનવાનો છે. ભાઈ-બહેન સાથે મતભેદ દૂર થઈ શકે છે. પ્રયત્નો સફળ થશે, જોખમ લેવાની હિંમત કરી શકશે, નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે. દૂરથી સારા સમાચાર પ્રાપ્ત થશે, પ્રેમ જીવનમાં સમસ્યાઓ દૂર થઈ શકે છે, સંતાનો તરફથી મોટો સમાચાર છે. આત્મવિશ્વાસ વધશે,ક્રોધ અને ઉત્તેજનાને નિયંત્રણમાં રાખો. તમારો આત્મવિશ્વાસ પહેલાંથી વધુ સારો છે. તમને કેટલીય લડાઈ જીતી લીધો હોય એવો અનુભવ થશે.

Advertisement

કર્ક રાશિ :- સંપત્તિના મામલામાં તમે લાભ પ્રાપ્ત થઈ રહ્યા છે અને વિવાહિત જીવન ખુશીથી વિતાવી શકશો. શત્રુ સક્રિય રહેશે,વાણીમાં હળવા શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળો,અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં સુધાર થશે અને તમે તમારા વિરોધીઓ બનો જીતશે. પૈસાની  ખોટ થવાની સંભાવના છે, બેદરકારી ન રાખશો, ભાવનાને નિયંત્રણમાં રાખો,  નોકરીમાં અપેક્ષાઓ વધશે.

સિંહ રાશિ :-  સિંહ રાશિના જાતકોનો આવનારો સમય ખુબ જ ઉત્તમ રહેશે. પરિવારની ચિંતા રહેશે, લેણદેણમાં ઉતાવળ ન કરવી, શારીરિક તકલીફ શક્ય છે. તમને ધનલાભ થઈ શકે છે.  તમને કેટલીક તક મળી શકે છે, જેનો લાભ તમારે તરત ઝડપી લેવો પડશે. કામમાં સફળતા મેળવવા માટે તમારે વધુ મહેનત કરવી પડશે નહિ.  ધંધાકીય યાત્રા સફળ રહેશે,ઘરની બહાર ખુશીઓ રહેશે. થાક અને નબળાઇ થઇ શકે છે. હાલમાં કાર્યક્ષેત્રમાં તમને મળેલા મહત્ત્વથી તમે બહુ ઉત્સાહિત થઈ ગયા છો.

Advertisement

કન્યા રાશિ :- લાંબા ગાળાના રોકાણોને ટાળો અને તમારા મિત્રો સાથે બહાર જાઓ અને કેટલાક આનંદદાયક ક્ષણો પસાર કરો. આ રાશિના જાતકોને ઉધાર આપેલા નાણા પાછા મળશે. મનોરંજક પ્રવાસનું આયોજન થઈ શકે છે, વિદ્યાર્થી કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશે, કોઈપણ અનપેક્ષિત ઘટના શક્ય છે. સકારાત્મક ઘટનાઓ તમારી સાથે ઘટી શકે છે. ધંધાકીય ક્ષેત્રમાં સારી એવી સફળતા મળવાની છે.

વૃશ્ચિક રાશિ :- ધંધા માં ખુબ જ લાભ થવાની શક્યતા બની રહી છે. તમે ઘર માટે કિંમતી ચીજો ખરીદી શકો છો. લાંબી બિમારી બહાર આવી શકે છે, વાહનો, મશીનરી ઉપયોગમાં બેદરકારી દાખવશો નહીં. મહત્વપૂર્ણ નિર્ણયો ટાળો. આ શુભ દિવસ તનાવમાં ઘટાડો કરશે..

Advertisement

વિવાહિત જીવનમાં આનંદ મળશે,કોર્ટ અને  કચેરીઓમાં કામ અટકે, આવકના નવા સ્ત્રોત મળી શકે છે. ધંધાનો ક્ષેત્ર લાભની સ્થિતિ જેવો દેખાય છે. પ્રમોશનના પ્રયત્નો સફળ થશે,વ્યવસાયિક યાત્રાનું આયોજન,રોજગાર મેળવવાના પ્રયત્નો સફળ થશે.

Advertisement
Advertisement
Share
Admin

Leave a Comment

Recent Posts

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે અક્ષરા, કહાની માં આવશે નવો ટ્વીસ્ટ…

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

6 months ago

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ના ચાલી રહેલા કોર્ટરૂમ ડ્રામા માં પાખી જીતશે, ભવાની કરશે દગો!

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

6 months ago

અનુપમાને પામવાની ઈચ્છામાં વનરાજ અણસમજુતાની હદ વટાવી જશે! અનુજને તેની ભૂલનો અહેસાસ થશે

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

6 months ago

વડોદરામાં આવેલા છે આ ખાસ સ્થળો જે છે અત્યંત સુંદર અને સહેલાણીઓ માટે આકર્ષણનું  કેન્દ્ર.. જુઓ ખાસ તસ્વીરો…

  ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…

6 months ago

અભિમન્યુને છોડીને અક્ષરા અભિનવ સાથે થશે રોમેન્ટિક, વાર્તામાં આવશે નવો વળાંક

ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…

6 months ago

નવરાત્રિના 1 મહિના પછી બનશે ગુરુ ચાંડાલ યોગ, આ રાશિના જાતકોને પડી શકે છે સમસ્યાઓ, બગડી શકે છે બેંક બેલેન્સ

ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…

6 months ago