આ કારણે કપલો વચ્ચે ઓછો થઇ જાય છે શારી-રિક સબંધ અને રોમાન્સ… જાણો એનું કારણ

સહિયર

રોમાન્સ એક બંને કપલો વચ્ચે પ્રેમ દર્શાવે છે. સફળ લગ્ન જીવનમાં કપલની પરસ્પરની સહિષ્ણુતા સાથે સે@ક્સની ભૂમિકા પણ ખૂબજ મહત્ત્વની હોય છે. લાંબા સમય સુધી સાથે રહેતા યુગલને એક સમય પછી શારી-રિક સં-બંધમાં પહેલા જેવો ઉત્સાહ મેહસુસ થાય છે. ખાસ કરીને સે@ક્સ સબંધને લઈને ઉત્સાહ ખૂબ જ ઓછો થઈ જાય છે.

ઘણા મનોવૈજ્ઞાનિકો તે થવા પાછળનુ કારણ જાણવાની પ્રયત્ન કર્યો. સેંકડો લોકો પર કરવામા આવેલા એક સંશોધનમાં યુગલને પૂછવામાં આવ્યુ કે, તેમને શા માટે મહેસુસ થાય છે કે, તેમના રોમાન્સ પહેલા જેવો ઉત્સાહ રહ્યો નથી અને તેમની સે@ક્સ લાઈફ સારી ન હોવાનું કારણ શું છે. તો ચાલો જાણી લઈએ એ કારણો વિશે..

સામે આવ્યા ઘણા કારણ :- આ અભ્યાસ ઈવોલ્યૂશનરી સાઈકોલોજી પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવ્યું છે આ રીસર્ચમાં  અમુક લોકો દ્વારા ઘણા પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. જેમાંથી મનોવૈજ્ઞાનિકોને કુલ ૭૮ એવા કારણ જાણવા મળ્યા હતા કે જે યુગલના યૌન ઉત્સાહને ઘટાડી દે છે. જેમાંથી સૌ પ્રથમ કારણ છે ઉત્સાહ ખતમ થઇ જવો.

સમયનો અભાવ :- બીજુ સૌથી મોટુ કારણ એ છે સમયનો અભાવ. જો પાર્ટનરને સમય નહિ આપો તો એને પણ ઉત્સાહ નહિ રહે. તે સિવાય ઘણા લોકોએ ફરિયાદ કરી કે, તેમનો પાર્ટનર દરેક સમયે એમના પર નજર રાખવાની કોશિશ કરે છે, જેના લીધે એક પ્રકારનું દબાણ મેહસુસ થાય છે.

પાર્ટનરની ખરાબ આદતથી પરેશાન :- આ યાદીમાં ૧૦ નંબરના સ્થાન પર સે@ક્સના સમયે એક્સને યાદ આવવાનો ભય અને પાર્ટનરથી કંટાળો આવી જવો જેવા કારણ જવાબદાર છે. રીસર્ચ માં કેટલાક લોકો દરેક સમયે એમના જીવનસાથી સાથે રહેતા મિત્રો અને સંબંધીઓ ના કારણે પરેશાન હોય એવા મળી આવ્યા છે. પાર્ટનર દારૂ પીવાથી અને જુગાર રમવાથી વગેરે જેવી આદતો પણ સે@ક્સ લાઈફને ખરાબ કરી નાખે છે તેવું કરવાનુ કારણ પણ દર્શાવવામાં આવ્યુ છે.

મોડી સાંજ સુધી કામ કરવાથી પણ સે@ક્સ લાઈફ થાય છે ખરાબ :- રિસર્ચમાં મનોવૈજ્ઞાનિકોની સામે એવું આવ્યુ છે કે, પુરુષ અને મહિલાઓની શારી-રિક સબંધની પ્રતિક્રિયાઓ એક જ પ્રકારની છે. જોકે, મોટાભાગના પુરુષોએ સ્વીકાર કર્યો છે કે, તે પોતાના સે@ક્સ લાઈફને નિભાવનાર અથવા પાર્ટનર પ્રત્યે વફાદાર રહેવામાં અસફળ રહી છે. તો પુરુષોની તુલનામાં વધારે પડતી મહિલાઓને વધારે મોડે સુધી કામ કરવાના કારણે પણ ખરાબ સે@ક્સ લાઈફનું એક કારણ બતાવવામાં આવ્યુ છે.

વર્તનની પણ પડે છે અસર :- લાંબા સમયથી કામ કરતા હોવાથી પણ ઘણા લોકો એમના જીવનસાથી સાથે સરખું વર્તન કરતા નથી. ઘણા લોકોમાં જીવનસાથીની સાથે સં@ભોગને લઈને સંકલનનો અભાવ કે મતભેદ જેવી બાબતો વધુ સામે આવી છે. તે ઉપરાંત યૌન ઈચ્છા ઓછી થવાની પાછળ પણ પાર્ટનરનું ચરિત્ર અને તેનું ખરાબ વર્તન પણ જવાબદાર માનવામાં આવ્યા છે.

દગો મળવા પર સે@ક્સ લાઈફ પર થાય છે અસર :- કરવામાં આવેલા રિસર્ચમાં સૌથી હેરાન કરનારી વાત એવી સામે આવી છે કે, દગો મળ્યો હોવાના કારણે સે@ક્સ ન કરવાનુ કારણ સૌથી ઓછુ મળી આવ્યુ છે. એટલે કે, આ સંશોધનમાં એવા યુગલની સંખ્યા ખૂબ જ ઓછી હતી, જેમણે પાર્ટનર તરફથી દગો મળવાથી સે@ક્સ કરવાનું બંધ કરી દીધુ છે.

સંબંધોમાં આત્મીયતા હોવી મહત્વપૂર્ણ:- આ રીસર્ચ સાયપ્રસની નિકોસિયા યુનિવર્સિટીના સંશોધનકારો દ્વારા કરવામાં આવ્યું છે. આ અધ્યયનના મુખ્ય લેખક, પ્રોફેસર મેનેલોસ એપોસ્ટોલો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સંબંધમાં આત્મીયતા હોવી ખૂબ જ જરૂરી છે. જોકે, ઘણા લોકોને આવું કરવું ઘણું મુશ્કેલ લાગે છે. આત્મીયતાના અભાવને કારણે ઘણા લોકો ભાવનાત્મક રીતે પીડિત થાય છે.