સ્વાસ્થ્ય

આ ફળનું સેવન છે ખુબ જ ફાયદાકારક, ફાયદા જાણીને તમે પણ કરશો સેવન…

Advertisement

લીચી ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે. પણ એ ખાવાનો સૌથી મોટો ફાયદો એ છે કે, આપણી ત્વચામાં કુદરતી ચમક આવે છે. સાથે આપણા હેલ્થ સાથે સંકળાયેલી અનેક સમસ્યાઓમાં ફાયદાકારક છે. લીચીમાં વિટામીન એ, બી કોમ્પ્લેક્સ, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ ને લોહ જેવા ખનીજ લવણ રહેલા છે. જે આપણા આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. માટે આજે અમે લિચી ખાવાથી થતા ફાયદા વિશે જણાવીશું.

1. હૃદયની બીમારી સામે રક્ષણ આપે છે- લીચીમાં પુષ્કળ માત્રામાં કેરોટીન અને ઓલીગોનોલ રહેલા છે. જે હૃદયને બીમારીઓ સામે રક્ષણ આપે છે.

Advertisement

2. ગળાની ખારાશ અને સમસ્યાઓમાં રાહત આપે છે-જો ગળામાં દુખાવો થતો હોય તો લિચી ખાવાથી રાહત મળે છે ઉપરાંત ઠંડી લાગી રહી હોય તો પણ લીચી ખાવી ફાયદાકારક બને છે.

3. કેન્સરના સેલ્સ બનતા રોકે છે- લિચી ખાવાથી કેન્સર સામે રક્ષણ મળે છે. લીચીએ કેન્સર સેલ્સ અને ટ્યુમરને થતાં રોકે છે.

Advertisement

4. અસ્થમા સામે રક્ષણ આપે છે – અસ્થમાના દર્દીઓ માટે લીચી નુ સેવન ખુબ જ ફાયદાકારક બની રહે છે.

5. ત્વચા પરની કરચલીઓ દૂર કરે છે- લિચી ખાવાથી શરીર પર થતી કરચલીઓ દુર થાય છે. સાથે લીચી નું સેવન કબજિયાતથી પણ બચાવે છે.

Advertisement

6. વજન ઘટાડે છે- લીચીમાં કેલરી નું પ્રમાણ ખૂબ જ ઓછું રહેલું છે. માટે વજન ઘટાડવામાં પણ તે મદદરૂપ થાય છે. માટે રોજ લીચીનું સેવન કરવું જોઈએ.

7 . રોગ પ્રતિકારક શક્તિ વધારે છે- લીચી મા મોટા પ્રમાણમાં પોષક તત્ત્વો અને વિટામિન્સ રહેલા છે જે ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવે છે.

Advertisement

8. બાળકોના વિકાસમાં મદદરૂપ બને છે- લીચીમાં રહેલા ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ બાળકોના વિકાસમાં ખૂબ જ મદદરૂપ બને છે. જે તેમના હાડકા મજબૂત બનાવવાનું કામ કરે છે.

9. અઇચ્છનિય ગર્ભ રોકે છે – લીચી ની તાસીર ગરમ હોય છે. તેને ખાવાથી શરીરનું તાપમાન વધી જાય છે. માટે લિચી ખાવાથી ગર્ભપાતની શકયતા વધી જાય છે.

Advertisement
Advertisement
Share
શિતલ

Leave a Comment

Recent Posts

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે અક્ષરા, કહાની માં આવશે નવો ટ્વીસ્ટ…

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

6 months ago

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ના ચાલી રહેલા કોર્ટરૂમ ડ્રામા માં પાખી જીતશે, ભવાની કરશે દગો!

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

6 months ago

અનુપમાને પામવાની ઈચ્છામાં વનરાજ અણસમજુતાની હદ વટાવી જશે! અનુજને તેની ભૂલનો અહેસાસ થશે

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

6 months ago

વડોદરામાં આવેલા છે આ ખાસ સ્થળો જે છે અત્યંત સુંદર અને સહેલાણીઓ માટે આકર્ષણનું  કેન્દ્ર.. જુઓ ખાસ તસ્વીરો…

  ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…

6 months ago

અભિમન્યુને છોડીને અક્ષરા અભિનવ સાથે થશે રોમેન્ટિક, વાર્તામાં આવશે નવો વળાંક

ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…

6 months ago

નવરાત્રિના 1 મહિના પછી બનશે ગુરુ ચાંડાલ યોગ, આ રાશિના જાતકોને પડી શકે છે સમસ્યાઓ, બગડી શકે છે બેંક બેલેન્સ

ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…

6 months ago